ગેસ અને એસિડિટી માટે ઘરગથ્થુ ઉપચાર છે આ વરીયાળી જે કબજિયાતમાં પણ રાહત આપે છે
વરીયાળી એક સુગંધિત મસાલો છે જે ભારત રસોઈમાં સરળતાથી મળી જાય છે .ભારતમાં જમ્યા બાદ વરીયાળી ખાાવાનું વલણ છે, કેમ કે મોઢાને તાજું કરવાનું કામ કરે છે. શું તમે જાણો છો લોકો વરીયાળીનો ઉપયોગ એસિડિટીના પ્રભાવ માટે કરે છે, વરીયાળીના બીજ ખનીજોથી ભરપુર હોય છે, વિટામિન અવે પોષકતત્વો જેવા કે મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, જિંક, કૈલ્શિયમ, […]