1. Home
  2. Tag "Health Tips Herbs"

ગેસ અને એસિડિટી માટે ઘરગથ્થુ ઉપચાર છે આ વરીયાળી જે કબજિયાતમાં પણ રાહત આપે છે

વરીયાળી એક સુગંધિત મસાલો છે જે ભારત રસોઈમાં સરળતાથી મળી જાય છે .ભારતમાં જમ્યા બાદ વરીયાળી ખાાવાનું વલણ છે, કેમ કે મોઢાને તાજું કરવાનું કામ કરે છે. શું તમે જાણો છો લોકો વરીયાળીનો ઉપયોગ એસિડિટીના પ્રભાવ માટે કરે છે, વરીયાળીના બીજ ખનીજોથી ભરપુર હોય છે, વિટામિન અવે પોષકતત્વો જેવા કે મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, જિંક, કૈલ્શિયમ, […]

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાથી લઈને પેટના દરેક મોટા રોગોનો રામબાણ ઈલાજ છે સર્પગંધા-જાણો તેના સ્વાસ્થ્ય લાભ

રામબાણ ઔષધિ છે સર્પગંધા સ્વાસ્થ્ય સમસ્યાઓને કરે છે દૂર બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત સર્પગંધાને ભારતીય સ્નેકરૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ ખૂબ આરોગ્યપ્રદ છે.આયુર્વેદમાં આ છોડનું ઘણું મહત્વ છે.છોડના મૂળનો ઉપયોગ આયુર્વેદમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે. ભારતીય સ્નેકરૂટ નાના ગુલાબી અને સફેદ ફૂલો ધરાવે છે. આ છોડ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code