દરેક રાષ્ટ્રે આરોગ્ય સંભાળને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએઃ પીએમ મોદી
બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો. આનંદ વધારે છે કારણ કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું સન્માન પણ મને મળ્યું છે. મગજ સંબંધિત વિકૃતિઓનું સંચાલન […]


