1. Home
  2. Tag "health"

દરેક રાષ્ટ્રે આરોગ્ય સંભાળને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએઃ પીએમ મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો. આનંદ વધારે છે કારણ કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું સન્માન પણ મને મળ્યું છે. મગજ સંબંધિત વિકૃતિઓનું સંચાલન […]

થાઈરોઈડને કંટ્રોલ રાખવા માટે જાણીલો આ ટીપ્સ- ચોક્કસ મળશે રાહત

આજની લાઈફ ખૂબ ફાસ્ટ બની રહી છે,ભાગદોળ વાળઈ અને ખાસ ચટેન્શન વાળઈ પણ,બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે લોકો દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા લાગે છે.  થાઈરોઈડ પણ એવી બીમારી છે જે તમારા આરોગ્યને મોટૂ નુકશાન કરે છે. એવું માનવામાં આવે છે કે થાઇરોઈડમાં વજન વધવાની શરૂઆત થાય છે. કેટલાક લોકો આ દવાઓ દ્વારા […]

વરસાદની સિઝનમાં મકાઈની મજા થશે બમણી – જાણીલો તેને ખાવાના અઢળક ફાયદાઓ

મકાઈનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક ચોક્કસ પ્રમાણમાં મકાઈ ખાવાથી અનેક ફાયદો થાય છે કોર્ન એટલે કે મકાઈ .આમ તો આપણે દરિયા કિનારે કે ચોપાટી પર ફરવા જતા હોઈએ એટલે શેકેલી કે બાફેલી મકાઈ ચોક્કસ પણે ખાઈએ છીએ, મકાઈ ખાવાનો ઘણા લોકોને શોખ હોય છે, એમા પણ જો વરસતો વરસાદ હોય અને ગરમા ગરમ મકાઈ મળી […]

મેદસ્વિતા કંટ્રોલ કરવાથી લઈને હોર્મોનલ અસંતુલન જાળવવામાં ફાયદાકારક છે સૂર્યમુખીના બીજ

સૂર્યમુખીના બી સ્વાસ્થ્યને કરે છે ફાયદો મેદસ્વિતાપણું ઘટાડે છે આ બીજ સામાન્ય રીતે અનેક ફ્લાવર ઘણી રીતે આપણા સ્વાસ્થ્યને ઉપયગી સાબિત થાય છે તો સુર્યમૂખી એવું ફૂલ છે કે તેના ફૂલની સાથે સાથે બીજ  પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે. આજે મોટાભાગના લોકો સ્થૂળતા અને હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓથી પરેશાન છે. તેનું મુખ્ય કારણ વર્કઆઉટનો […]

દહીં સાથે ક્યારે ન ખાવી જોઈએ આ 3 વસ્તુઓ , તમારી હેલ્થને થઈ શકે છે નુકશાન

દહીં સાથે કેરી ,ફીશ ખાવાનું ટાળવું જોઈએ દહીં સાથે ડુંગળી ખાવાથઈ પણ વિપરીત અસર પડે છે સામાન્ય રીતે દહીં પ્રાચીન કાળથી ખવાતો પ્રદાર્થ છે જો કે દહીંમાં સાત્વિક ગુણ છે પણ જો દહીં સાથે કેટલોક એવો ખોરાક ખાવામાં આવી જાય તો દહીં ફાયદા કરાવાને બદલે નુકશાન કરાવે છે,આમ તો દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ […]

તમારા આહારમાં રોજ ખવાતા રાઈસના પણ છે ઘણા પ્રકારો,જાણો કયા ચોખા શેમાં વપરાય છે

આપણે સો કોઈએ સફેદ ચોખા ખાધા હશે આ સહીત ચોખા ઘણા પ્રકારના હોય છે જે જૂદી જૂદી ગુણવત્તાઓ ધરાવે છેસ દરેક પ્રકારના ચોખામાંથી આપણાને અનેક પોષક તત્વો મળે છે.તેનાથી પેટ તો ભરાય છે સાથે સાથે શરીરને પૂરતી એનર્જી પણ મળે છે. તો ચાલો જાણીએ જીદા જૂદા પ્રકારના ચોખા અને તેની મહત્વતા ઈન્દ્રાયાણી ચોખા – ચોખાની […]

વેઈટલોસ કરવા માંગો છો. તો આ  પ્રકારના પાણીનો પીવામાં કરો ઉપયોગ,ઝડપથી ઉતરશે વજન

વેઈટલોસ કરવા માટે અજમા જીરાનું પાણી પીવો હરદળ અને આદુ પણ વેઈટ લોસ કરવામાં કરે છે મદદ વજન ઘટાડવા માટે આપણે સૌ અવનવા પ્રયોગો કરતા હોઈે છે,ખાવાથી લઈને પીણાઓનું પુણ ધ્યાન રાખતા હોઈે છીએ જો કે તમે તમારા કિચનમાં રહેલી વનલસ્તુઓનો ઉપ.ોગ કરીને જ સરળતાથી વજન ઉતારી શકો છો. જેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવા […]

શું થાય જો આ દુનિયામાંથી મચ્છર જ ગાયબ થઈ જાય તો, જાણો

મચ્છરની વાત જ્યારે પણ આવે ત્યારે લોકોના મનમાં એક જ વિચાર આવે કે જ્યારે પણ મચ્છર કરડે ત્યારે કોઈ બીમાર પડે અથવા કોઈ રોગચાળો ફેલાય, પણ શું તમે વિચાર્યું કે મચ્છર આ દુનિયામાંથી ગાયબ થઈ જાય તો શું થાય? જાણકારોના કહેવા પ્રમાણે મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ જોવા મળે છે અને તે બધા એકબીજાથી તદ્દન અલગ […]

બાળકો માટે બકરીનું દૂધ ફાયદાકારક, આ ઉંમરે જ દૂધ પીવડાવવાનું કરો શરૂ

દરેક માતા-પિતા બાળકોના સારા સ્વાસ્થ્ય માટે ઘણા પ્રયત્નો કરે છે. માતાપિતા બાળકને તે બધું જ ખવડાવે છે જે તેના સ્વાસ્થ્યને સુધારી શકે છે. બકરીનું દૂધ પણ બાળકો માટે ખૂબ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ પણ ખૂબ સારી માત્રામાં જોવા મળે છે.પરંતુ […]

શરીર રહેશે ચુસ્ત,પેટના રોગો પણ થશે દુર, નિયમિત કરો આ આસન

તંદુરસ્ત શરીર માટે યોગ ખૂબ જ જરૂરી છે.તે તમારા શરીરને ફિટ અને ચપળ રાખવામાં મદદ કરે છે.યોગનું મહત્વ અને તેના ફાયદાઓ જણાવવા માટે દર વર્ષે 21મી જૂને વિશ્વ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે.કાગાસન કરવાથી તમારું શરીર ફિટ રહે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.જો તમને પેટ સંબંધિત સમસ્યા હોય તો તમારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code