1. Home
  2. Tag "health"

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમના માટે બીટ અને લસણ કારગાર સાબિત થાય છે

 બીટ આરોગ્યને કરે છે ફાયદો લસણ હ્દયને લગતી સમસ્યામાં રાહત આપે છે બ્લડ પ્રેશરને આ બન્ને વસ્તું કંટ્રોલ કરે છે આપણા કિચનમાં રહેલી કેટલીક નહી પરંતુ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના ઉપયોગથી આપણી કેટલીક શારીરક સમસ્યાઓ સારી થી શકે છે અથવા તો કેટલાક અંશે તેમાં રાહત મળી શકે છે, આ બાબતો આયુર્વેદથી લઈને […]

ઉનાળાની ગરમીથી બચવા વિટામીન ‘સી’ ને ખોરાકમાં ભરપુર સામેલ કરો

ઉનાળામાં વિટામિન સી ભરપુર લો ગરમી સામે ટકી રહેવા વિામિન સી જરુરી શરીરને હેલ્ધી રાખે છે આ ખોરાક   હવે ઘીરે ઘીરે ઉનાળાની સિઝન શરુ થઈ રહી છે ત્યારે આપણે આપણા ખોરાક પર પુરતું ધ્યાન આપવાની જરુર છે, જો ખોરાક હેલ્ધી હશે તો ગરમી સામે પણ આપણું શરીર સ્વસ્થ બનીને કાર્ય કરતું રહેશે. જેમાં ખાસ […]

અશ્વગંઘા આરોગ્ય માટે ફાયદાકારક –  તમારા વાળ અને સ્કિન માટે પણ બેસ્ટ ઓપ્શન

અશ્વગંઘા સારી ત્વચા માટે બેસ્ટ ઓપ્શન છે વાળને સારા બનાવા માટે પણ અશ્વગંઘાનો ઉપયોગ થાય છે કદાચ જ કોઈ વ્યક્તિ આ એશવગંઘા નામથી અજાણ હશે, જો કે રોજેરોજ ટીવી પરની જાહેરાતોમાં આ નામ આપણે અનેક વખત સાંભ્ળયું છે, તો ચાલો જાણીએ શું છે આ ઓષધિ અને તેના ઉપયોગથી ત્વચા અને વાળને કેટલો ફાયદો થાય છે.ખાસ […]

આજકાલ લિક્વિડ નાઈટ્રોજન વાળા ખાદ્ય પ્રદાર્થ ખાવાનો ટ્રેન્ડ- જાણો આરોગ્ય માટે કેટલું યોગ્ય

લિક્વિડ નાઈટ્રોન વાળા ખાદ્ય પ્રદાર્થ નુકશાન કારક આ પ્રકારનો ખોરાક આરોગ્ય પર અસર કરી શકે છે   આજકાલ નાઈટ્રોન વાળા ખાદ્ય પ્રદાર્થનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લોકો શોખ માટે અને મોઢામાંથી ઘીમાડા નીકાળવા માટે નાઈટ્રોજન વાળી બિસ્કિટ, નાઈટ્રોજન વાળું પાન અને નાઈટ્રોજનથી જમાવેલી આઈસક્રીમ ખાતા હોય છે, જો કે આ ખાવાની નવસ્તુઓમાં વાપરવામાં આવતચું લિક્વિડ […]

તમારા ખોરાક માં આ કેસરી દાળ નો કરો સમાવેશ જે અનેક પોષક તત્વોની કમીને કરશે દૂર

મશુરની દાળમાં આરોગ્યને કરે છે ફાયદો ઓછી કેલેરી યૂક્ત હોય છે આ દાળ દાળ અને કઠોળ અને પ્રોટિન વિટામીન્,થી ભરપુર હોય છે, ડોક્ટર્સ પણ રોજીંદા આહારમાં કઠોળ સમાવેશ કરવાની સલાહ આપે છે, ખાસ કરીને કઠાળ એટલે બિમારીમાં ખવાતું ધાન્ય, મોટો ભાગે બિમાર પડીએ એટલે ડોક્ટરથી લઈને ઘરના વડીલો આપણાને દાળ અને કછઓળ ખાવાનો આગ્રહ કરે, […]

ગર્ભવતી મહિલાઓ માટે કીવી ખાવી ખૂબ ફાયદાકારક – જાણો તેના કેટલાક ફાયદાઓ

કિવી ગર્ભવતી મહિલાો માટે ઉત્તમ ખોરાક સોજાએને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સામાન્ય રીતે દરેક લોકો અને ડોક્ટરો કહેતા હોય છે કે ફળો ખાવાથી તંદુરસ્ત રહેવાય છે શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે,ત્યારે આજે કીવી વિશે વાત કરીશુ એક અભ્યાસ પ્રમાણે ગર્ભવતી મહિલાઓ માટે કિવી ઉત્તમ ફળ ગણનામાં આવે છે.આ સાથે જ […]

પીપળાના પાન આરોગ્યમાં લાવે પ્રાણ- જાણો તેના ઉપયોગ તથા ફાયદાઓ

પીપળાના પાન આરોગ્યને કરે છે ફાયદો તેમાં ફાઈબર,કેલ્શિયમ અને આયર્ન હોય છે પીપળાનું ઝાડ આપણે સૌ કોઈએ જોયું હશે, જે દિવાલમાં પણ ફૂટી નીકળે છે, અને તેના મૂળ પણ ખૂબ મજબૂત હોય છે, ખાસ કરીને આ ઝાડની પૂજા પણ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં પીપળના ઝાડનું ઘણું મહત્વ છે. તેનું મહત્વ ધર્મની સાથે સાથે તેના […]

શું તમારી આંખોનું તેજ ઘટી રહ્યું છે, તો હવે આંખોની સંભાળ રાખવાનો સમય આવી ગયો છે,આ રીતે રાખો કાળજી

આંખોને કેટલાક સમય માટે આરામ આપો ટીવી,મોબાઈલ જેવી વસ્તુઓથી દૂરી બનાવો બરાબર ઊઁધ લેવી જોઈએ હળવી આંખોની કસરત કરવી જોઈએ સામાન્ય રીતે આપણે આપણા આરોગ્યની ખાસ કાળજી લેતા હોઈએ છીએ જો કે આજના આઘુનિક યુગમાં મોબાઈલ અને લેપટોપ ટીવીનો ઉપયોગ ખૂબ વધ્યો છે જેની સીધેસીધી અસર આપણી આંખો પર પડી હી છે, જાણે અજાણ્યે આપણે […]

વિટામિન ‘એ’ યુક્ત આટલી વસ્તુઓનો ખોરાકમાં કરો સમાવેશ- વેઈટલોસ કરવામાં મળશે મદદ

વિટામિન ે શરીરને તંદુર્સ રાખે છે વિટામિન એ વાળો ખોરાક રોજીંદા જીવનમાં ખાવો જોઈએ આપણે આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે અનેક ઉપાયો કરતા હોય છે.જો કે સૌથી બેસ્ટ ઉપાયની જો વાત કરીએ તો તે આપણો ખોરાક છે, ખોરાકને હેલ્ધી કરવો જોઈએ જેથી શરીરની દરેક બીમારી સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની શકે  જેથી કરીને હંમેશા […]

જો તમે રાત્રે પથારીમાં પડતા પહેલા આ વસ્તુઓને ખાઈ રહ્યા છો તો ચેતી જજો,થઈ શકે છે નુકશાન

રાત્રે ભોજનમાં તળેલો પ્રદાર્થ એવોઈડ કરવો જોઈએ સુતા પહેલાના બે કલાક પહેલા જમી લેવું જોઈએ આજની ભાગદોડ વાળી લાઈફમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર પુરતું ધ્યાન આપવું જોઈએ ,રાત્રે જો તમને સારી ઊઁધ જોઈએ છે તો ખાસ કરીને સુતા પહેલા જમવાની આદત છોડી દેવી જોઈએ, જમ્યા બાદ સુવા વચ્ચે 2 કલાકનું ઓછામાં ઓછું અંતર રાખવું જોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code