1. Home
  2. Tag "hearing"

પશ્ચિમ બંગાળ: કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી કરશે

નવી દિલ્હી, 17 મે 2026: RG Kar Medical College Case પશ્ચિમ બંગાળમાં, આરજી કાર મેડિકલ કોલેજ બળાત્કાર અને હત્યા કેસની સુનાવણી કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ, ન્યાયાધીશ રાજા શેખર મંથા અને રે ચટ્ટોપાધ્યાયે ૧૧ મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. એકમાત્ર દોષિત સંજય […]

સુપ્રીમ કોર્ટ હવે તારીખ-પે-તારીખ ચલાવી લેવાના મૂડમાં નથી, મુદત પાડવાના નિયમો કડક બનશે

નવી દિલ્હી, 19 માર્ચ, 2026: Supreme Court ભારતની સર્વોચ્ચ અદાલત હવે તારીખ-પે-તારીખ ચલાવી લેવાના મૂડમાં નથી. હવે અદાલતોમાં વારંવાર તારીખ લેવાની આદત પર કડક લગામ લાગવાની છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળવાના (adjournment) નિયમોને કડક બનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે હવે ‘તારીખ પે તારીખ’નો દોર લગભગ ખતમ થશે અને માત્ર અત્યંત જરૂરી સંજોગોમાં જ સુનાવણી […]

પીરિયડ લીવ અંગેની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો

નવી દિલ્હી, 13 માર્ચ 2026: મહિલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે માસિક રજા માટે રાષ્ટ્રવ્યાપી નીતિની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવી સ્થિતિમાં કોઈ તેમને નોકરી પર રાખશે નહીં. જોકે, સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે વિભાગના […]

સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ ઈન્ટેસિવ રિવીઝન (એસઆઈઆર)ને લઈને સુનાવણી ચાલી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમણે કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને ક્યાંથી ન્યાય નથી મળ્યો, અમે છ વાર ચૂંટણીપંચને સંપૂર્ણ માહિતી સાથે ચિઠ્ઠી […]

સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર સ્ટે લગાવ્યો

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: UGC નિયમો સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે, સુપ્રીમ કોર્ટ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા પર UGC નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી દીધી છે. આગામી સુનાવણી 19 માર્ચે થશે. યુજીસી નિયમન વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત […]

શું લોકપાલ હાઈકોર્ટના જજ સામે સુનાવણી હાથ ધરી શકે છે કે નહીં? સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે

હાઈકોર્ટના જજ સામેની ફરિયાદની સુનાવણી લોકપાલના મામલામાં સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાની રીતે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વરિષ્ઠ વકીલ રણજીત કુમારને એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ સુનાવણીમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અભય ઓકની બેંચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ સામેની ફરિયાદ […]

યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરુદ્ધમાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી, 1લી એપ્રિલે થશે સુનાવણી

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદાને પડકારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. AIMPLB એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં UCC કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. AIMPLB ના પ્રવક્તા ડૉ. SQR ઇલ્યાસે જણાવ્યું હતું કે બોર્ડે એક અરજી દાખલ કરી છે જેમાં દલીલ કરવામાં આવી છે […]

કારગિલ યુદ્ધ મામલે થયેલી અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કારગિલ યુદ્ધ સંબંધિત અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અરજી એક ભૂતપૂર્વ સૈન્ય અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કારગિલ યુદ્ધ દરમિયાન સૈન્ય દ્વારા કેટલીક બેદરકારી આચરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેમાં ન્યાયતંત્રે દખલ ન કરવી […]

મેળામાં જે શ્રવણ અને દર્શન કર્યું એ આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએઃ પ.પૂ. દ્વારકેશ લાલજી મહારાજ

અમદાવાદઃ ૫૦,૦૦૦ ચો.મી. માં ફેલાયેલ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના (HSSF)નો આજરોજ ભવ્ય સમાપન સમારોહ સાથે આ ભવ્ય મેળાની પૂર્ણાહુતિ થઈ. સમાપન સમારોહમાં સંતોનો સમન્વય જોવા મળ્યો હતો. મેળામાં હાજર દરેક વ્યક્તિને મંગલકામના પ્રદાન કરવા  પ.પૂ. દ્વારકેશજી વૈષ્ણવાચાર્ય (કલ્યાણ પુષ્ટિ હવેલી), શ્રી સંતપ્રસાદ સ્વામી (હાલોલ), પ.પૂ. લાલદાસજી , પ.પૂ. પ્રેમદાસજી મહારાજ, પ.પૂ. યોગેશદાસજી મહારાજ, શ્રી ભગવાનદાસ બાપુ, શ્રી […]

બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code