1. Home
  2. Tag "hearing"

ઉંમર વધતાની સાથે જ શ્વવણશક્તિ કેમ ઘટે છે જાણો કારણ….

વધતી ઉંમર સાથે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે. તેમાંથી એક સમસ્યા સાંભળવાની ખોટ છે. વધતી જતી ઉંમર સાથે સાંભળવાની સમસ્યા એ સામાન્ય સમસ્યા છે. પરંતુ કેટલાક લોકોને નાની ઉંમરમાં આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે પુરુષો અને સ્ત્રીઓમાં સાંભળવાની સમસ્યા અલગ-અલગ કારણોસર થઈ શકે છે. શ્રવણશક્તિની […]

રખડતા ઢોર પકડવા જતાં કર્મચારીઓ પર થતાં હુમલા સામે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે શહેરોમાં રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર થયેલા હુમલા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે અધિકારીઓ પર હુમલાની ઘટનામાં શું કાર્યવાહી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી […]

સુપ્રીમ કોર્ટે રૂ. 2 હજારની નોટ બદલવા મામલે થયેલી અરજીની સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઓળખ પત્ર બતાવ્યા વગર રૂ. 2000ની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. અરજદારે ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ અરજી […]

જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણમાં કોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, હવે શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અંગે સુનાવણી થશે

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરીની નિયમિત પૂજાના અધિકારના મામલામાં અંજુમન ઇન્તેઝામિયા સમિતિની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ જેજે મુનીરે  રિવિઝન અરજીને ફગાવી દીધી હતી. સિવિલવાદની પોષણીયતા ઉપર અરજદારનો વાંધો નકારવામાં આવ્યો છે. રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા […]

બિસ્માર માર્ગો અને રખડતા ઢોરોના ત્રાસ મામલે હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર માર્ગોના મુદ્દે હાઈકોર્ટમાં શરૂ થયેલી અરજીની સુનાવણીમાં સરકારે વધુ સમયની માંગણી કરી હતી. જો કે, રાજ્યની વડી અદાલતે લાંબી મુદત આપવાનો ઈન્કાર કરીને આકરી ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ચોમાસાના લીધે રસ્તાઓની સાચી સ્થિતિ ખબર પડશે, સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે પણ જરુરી છે. કેસની હકીકત અનુસાર […]

જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશના પગલે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચ અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્થાનિક અદાલત દ્વારા જાહેર કરાયેલા સર્વેના આદેશને 1991ના પ્લેસ ઓફ વર્શીપ […]

પીએમની સુરક્ષામાં છીંડાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ પહોંચ્યા આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે સુરક્ષામાં ચૂક બાદ પીએમ મોદીએ પંજાબનો પ્રવાસ રદ્ કરવો પડ્યો હતો નવી દિલ્હી: બુધવારે પંજાબના પ્રવાસ માટે ગયેલા પીએમ મોદીના કાફલાને સુરક્ષામાં છીંડા હોવાને કારણે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે હવે પીએમ મોદીની સુરક્ષામાં છીંડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. […]

યુપી સરકારનો રમુજભર્યો તર્ક – પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે, તો સુપ્રીમે સામે આ જવાબ આપ્યો

સુપ્રીમ કોર્ટમાં વાયુ પ્રદૂષણને લઇને થયેલી સુનાવણી દરમિયાન રમુજ સર્જાઇ યુપી સરકારે રમુજી તર્ક આપ્યો કે પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે તો સુપ્રીમે કહ્યું કે તો શું તમારે હવે પાકિસ્તાનના ઉદ્યોગો પણ બંધ કરાવવા છે? નવી દિલ્હી: દિલ્હી-NCRમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે. આજે વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમમાં વધુ એક […]

લખીમપુર હિંસા: સુપ્રીમની યુપી સરકારને લપડાક, ઘટનાસ્થળે હજારો ખેડૂતો છતાં માત્ર 23 પ્રત્યક્ષદર્શી જ કેમ?

લખીમપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમે યુપી સરકારને તતડાવી ઘટનાસ્થળે હજારો ખેડૂતો હતા છતાં માત્ર 23 પ્રત્યક્ષદર્શી જ કેમ? દરેક પ્રત્યક્ષદર્શી સાક્ષીની સુરક્ષા માટેનો આદેશ પણ સુપ્રીમે આપ્યો નવી દિલ્હી: લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા ત્યારે આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટમાં આઝે સુનાવણી […]

સુપ્રીમ કોર્ટમાં લખીમપુર કેસની આગામી સુનાવણી 20 ઑક્ટોબરના રોજ થશે

લખીમપુર હિંસા કેસમાં આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી લખીમપુર હિંસા દરમિયાન 4 ખેડૂતો સહિત 8નાં મોત થયા હતા આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાં અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ કરશે નવી દિલ્હી: લખીમપુર હિંસાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસાના કેસમાં સુનાવણી થશે. આપને જણાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code