ગુજરાતમાં બપોર સુધીમાં વધુ 39 તાલુકામાં વરસાદ પડ્યો, 19મીથી ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહીને લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના, મંગળવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 82 તાલુકામાં વરસાદ પડ્યો, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 39 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4.13 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ, તેમજ વલસાડના ઉંમરગાંવ, વાપી, જુનાગઢના માળિયા […]