ગુજરાતમાં ભર ઉનાળે બુધવારથી વાતાવરણમાં આવશે મોટો પલટો, ભારે વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાશે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરીવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ તેમજ હવામાનના જાણકાર આગાહીકારોએ પણ બુધવારથી વાતાવરમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત […]