1. Home
  2. Tag "Help"

ખેડા: સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ

અમદાવાદઃ  સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં સપડાયેલું હતુ ત્યારે પોતાના પરિવાર અને સ્વયમની ચિંતા કર્યા વિના જાનના જોખમે કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડઝદળાના બે જવાનોનું કોરોનાથી સંક્રમીત થતા મૃત્યૃ થયુ હતુ. રાજય સરકાર ધ્વારા આ બન્ને કોરોના વોરિયરના સીધા વારસદાર ધર્મપત્નીઓના એકાઉન્ટમાં રૂા. 25-25 લાખ મુખ્યમંત્રી રાહતફંડમાથી જમા થઈ ગયા છે. […]

દુનિયાના ગરીબ દેશોની કોરોના રસીની મદદ માટે ભારત પાસે જ આશા

ભારત કોરોનાની રસી વિકાસશીલ અને ગરીબ દેશો સુધી પહોંચાડવાનું અભિયાન સંયુક્ત રાષ્ટ્ર  અને વૈશ્વિક મંચો મારફતે તેજ બનાવ્યું છે. ઘણા ગરીબ અને વિકાસશીલ દેશોએ આ સંબંધમાં ચિંતા વ્યક્ત કરી છે કે રસી પર માત્ર સમૃદ્ધ દેશો અને ધનિક લોકોનો જ કબજો ન હોવો જોઈએ અને તેનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવું જોઈએ. પોલિયો અને ટીબીની રસી […]

પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને સિંધ પ્રાંતના લોકોની ભારત પાસે મદદની આશા

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી બલુચિસ્તાનવાસીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. ત્યારે હવે બલુચિસ્તાન અને સિંધ પ્રાંતની જનતાને ભારત, બ્રિટન અને યુએન પાસેથી મદદની આશા છે. તેમજ પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. બલૂચિસ્તાનની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા સંગઠન મુત્તાહિદા કોમી મુવમેન્ટના નેતા અલ્તાફ હુસેને જણાવ્યું હતું કે, બલુચિસ્તાન […]

કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટેના ફોર્મ વેબસાઈટ પર મુકાયા, મામલતદાર કચેરીઓ સ્વીકારશે

અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય […]

કોવિડ પોઝિટિવ રિપોર્ટને માન્ય ગણીને મૃતકોના પરિવારને સહાય આપવા સરકારની વિચારણા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના […]

બેંગ્લોરમાં આધેડની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ યૌન શોષણ કરતા પિતાની દીકરીએ મિત્રોની મદદથી કરી હત્યા

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના બેંગ્લોરમાં એક વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની દીકરીએ મિત્રોની મદદથી કરાવી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં મૃતક દીકરીનું યોન શોષણ કરતો હોવાથી કંટાળીને પીડિતાએ મિત્રોની મતતથી પોતાના પિતાની જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગ્લોરમાં એક […]

ગુજરાતમાં 100 ટકા વેક્સિનેશનની સિદ્ધિ હાંસલ કરવા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વેક્સિનેશન ઝૂંબેશ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. અને રાજ્યમાં 100 ટકા ટાર્ગેટ પુરો કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સરકાર દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરવાં અંતરિયાળ ગામો એટલે કે રિમોટ વિસ્તાર કે જ્યાંથી નાગરિકોનું વારંવાર સ્થળાંતર થાય છે તેવા વિસ્તારમાં સામાજિક સંસ્થાઓ અને સહકારી બેન્કોને […]

રાજસ્થાનઃ BSPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા 6 MLAની મુશ્કેલી વધી, કાનૂની મદદ માટે દિલ્હી તરફ નજર

દિલ્હીઃ રાજસ્થાનમાં બહુજન સમાજપાર્ટી એટલે કે બીએસપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા છ ધારાસભ્યોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ધારાસભ્યો ઉપર પાર્ટી બદલવાના કાયદા હેઠળ વિધાનસભાનું સભ્ય પદ જવાનો ખતરો ઉભો થયો છે. જેથી આ ધારાસભ્યો પોતાની સત્તા બચાવવા દિલ્હી દોડી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્યોને ફાઈનલ જવાબ આપવા માટે નોટિસ આપી છે. જેથી તમામ ધારાસભ્યો કાનૂની […]

તાલિબાનના ઉપદ્રવથી ત્રસ્ત અફઘાનિસ્તાને ભારત પાસે માગી મદદ

દિલ્હીઃ અફઘાનિસ્થાનમાં હાલત સતત નાજુક થઈ રહ્યાં છે. દરમિયાન અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગી છે. તાલીબાનથી બચવા માટે ભારત પાસે મદદ માગી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મહંમદ હનીફ અતમારએ ભારતીય મંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાન અને વિદેશી આતંકવાદી સંગઠનોના સતત હુમલાથી બગડતી સ્થિતિ અંગે માહિતગાર કર્યાં હતા. તેમજ […]

કોરોનાથી મૃત્યુ પામેલા શ્રમિકોના આશ્રિતોને સરકાર આપશે પેન્શન

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં ઘણા શ્રમજીવી પરિવારો તો એવા છે કે, પરિવારનો કમાનાર મુખ્ય મોભી ગુમાવ્યો હતો. કોરોનામાં મૃત્યુ પામનારા શ્રમિકોના આશ્રિતો (વારસદારો)ને આર્થિક સહાય મળે તે માટે સરકારે કોવિડ રાહત યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ શ્રમિકના વારસદાર પતિ કે પત્ની તેમજ બાળકોને પેન્શન અપાશે. શ્રમિકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code