કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ ક્ષેત્રના કલાકારોના પરિવારને સરકાર આર્થિક સહાય આપશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં કલાકારો પણ બાકાત નથી. કલાકારોના પરિવારજનોને આર્તિક સહાય આપવા સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી. આથી કોરોનાને લીધે મૃત્યુ પામેલા વિવિધ કલાક્ષેત્રના કલાકારોના પરિવારને આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. અને આ માટે ગુજરાતના તમામ જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા […]