1. Home
  2. Tag "HIGH COURT"

બેટ દ્વારકાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો: હાઈકોર્ટે દાવો નકાર્યો

બેટ દ્વારકાની જમીન પર કર્યો દાવો વક્ફ બોર્ડે કર્યો દાવો હાઈકોર્ટમાં તેમના દાવાને નકારવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા: દ્વારકા બેટની જમીનના ટાપુની જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેમાં બેટ દ્વારકામાં જમીન મામલે 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે વકફ બોર્ડનો દાવો નકાર્યો હતો. હાઈકોર્ટે બોર્ડના દાવાની ટીકા કરી […]

અમદાવાદમાં બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી

અમદાવાદઃ શહેરમાં બિસ્માર માર્ગો મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે એએમસીના સત્તાધીશોની ઝાટકમી કાઢી હતી. હાઈકોર્ટે ટોકર કરી હતી કે, કોઈ પણ બહાના નહિ ચાલે, રસ્તા બનાવો, સુવિધા આપો. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન મનપાના અધિકારીઓને કેટલાક અણિયારા સવાલ પણ કર્યાં હતા. હાઈકોર્ટમાં સુનાવણીમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ અને ટ્રાફિકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કેસની હકીકત અનુસાર બિસ્માર […]

દાહોદના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાઈકોર્ટ આદેશ છતાં ન ચૂકવાતા જવાબદાર અધિકારીને હાજર રહેવા આદેશ

અમદાવાદઃ  દાહોદના પાંચ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના હાઈકોર્ટના આદેશ છતાં તેના અમલ ન થતાં હાઈકોર્ટ જવાબદાર અઘિકારીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે, હુક્મનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 હજારનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે […]

ગીરમાં સિંહ દર્શન માટે સાવજોની પજવણી મુદ્દે હાઈકોર્ટે નોંધાવી નારાજગી

સાવજોને તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દોઃ હાઈકોર્ટ લાયન સફારીમાં ઘટાડો કરવાની ટકોર અમદાવાદઃ એશિયન લાયન્સનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં અવાર-નવાર સિંહ દર્શનના નામે કેટલાક લોકો સાવજોની પજવણી કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન તાજેતરમાં જ સિંહની પજવણીનો ફોટો વાયરલ થયો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સરકારને ટકોર કરી […]

ગાંધી આશ્રમના નવા ટ્રસ્ટની શી જરૂર છે, એમ્યુઝમેન્ટ પાર્ક કેમ બનાવો છો?, હાઈકોર્ટ

અમદાવાદઃ શહેરના ઐતિહાસિક ગણાતા ગાંધી આશ્રમના વિકાસ માટે સરકારે કામો હાથ ધર્યા છે, ત્યારે ગાંધી આશ્રમની જગ્યાએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે, જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, આશ્રમની જગ્યાએ કેન્દ્ર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા જઈ રહી છે અને જૂના ટ્રસ્ટને રદ કરી […]

કરદાતા સામે તપાસ ચાલુ હોય તે દરમિયાન તેની મિલક્ત ટાંચમાં લઈ શકાય નહીઃ હાઈકોર્ટ

અમદાવાદઃ સ્ટેટ જીએસટીના અધિકારીઓ તપાસપૂર્ણ ન થઈ હોય ત્યાં સુધી મિલક્ત ટાંચમાં લઈ શકાય નહીં. સ્ટેટ જીએસટીના અધિકારીઓએ એક કરદાતાની મિલક્તને ટાંચમાં લેતા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. શહેરમાં  એસજીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તાજેતરમાં એક  ડીલર સામે તપાસ ચાલુ હોવા છતાં તેની પ્રોપર્ટી એટેચ કરી હતી. કરદાતાએ ગુજરાત હાઇકોર્ટમાં આ નિર્ણયને પડકારતાં હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે જ્યાં […]

બળાત્કાર કેસઃ આસારામએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં કરી અરજી

અમદાવાદઃ બળાત્કાર કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા આસારામએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટે આસારામનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ જામીન અરજીની વધુ સુનાવણી 26મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટમાં આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

હિન્દુ દેવી-દેવતાઓ સંબંધિત વાંધાજનક પોસ્ટ ટ્વીટર ઉપરથી કરાશે દૂર, હાઈકોર્ટનો નિર્દેશ

દિલ્હીઃ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હિન્દુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ટ્વીટરને આવી વાંધનજક પોસ્ટ દૂર કરવા નિર્દેશ કર્યો છે. તેમજ નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપની લોકોની ભાવનોનું સન્માન કરેશે, તેમની સાથે વ્યવસાય કંપની કરે છે. દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર ઉપર વાંધાજનક પોલ્ટ મામલે અરજી […]

અમદાવાદઃ અધિકારીઓની જવાબદારીના અભાવે સાબરમતી નદીમાં પ્રદુષણનું સ્તર વધ્યુ, કોર્ટેની ટકોર

સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી મનપા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સામે વ્યક્ત કરી નારાજગી એક સંયુક્ત ટાસ્ક ફોર્સની પણ રચના   અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં પ્રદુષણના મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટે મનપા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે […]

અમદાવાદઃ બિસ્માર માર્ગો અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

કોર્ટે તંત્રની કાઢી ઝાટકમી એફિડેવીટ રજૂ કરવા કરી તાકીદ 22મી નવેમ્બરે યોજાશે વધારે સુનાવણી અમદાવાદઃ શહેરમાં ચોમાસા બાદ બિસ્માર રસ્તાને પગલે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. જો કે, રસ્તાઓનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હોવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વર્ષ 2018માં બિસ્માર માર્ગો, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે આપેલા આદેશનું પાલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code