1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

હિમાચલમાં મૂશળઘાર વરસાદથી ભૂસ્ખલની ઘટનાઓઃ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે ઠપ, મંડી જીલ્લામાં 50 જેટલા માર્ગના સંપર્ક તૂટ્યા

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર મંડી જીલ્લાના 50 જેટલા માર્ગનો સંપર્ક તૂટ્યો ભૂસ્ખલનની ઘટનાને લઈને માર્ગો ઠપ થયા   શિમલાઃ- વિતેલા દિવસને રવિવારથી દેશના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધ્યું છે,આ સાથે જ પહાડી રાજ્યોમાં પણ વરસાદે માજા મૂકી છે ત્યારે સમગ્ર હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, જેની અનેક રસ્તાઓ પર માઠી અસર પડેલી જોઈ […]

દેશમાં બનવા જઈ રહ્યું છે સંપૂર્ણ ‘રોબર્ટ’ સંચાલીત ડેરી ફાર્મ – દેશનું પ્રથમ હાઈટેક ફાર્મા બનશે હિમાચલ

હવે રોબર્ટ કરશે ડેરી ફઆર્મનાનું સંચાલન હિમાચલ પ્રદેશમાં રોબર્ટ સંચાલીત ડેરી ફઆર્મ ખુલશે આ દેશનું પ્રથમ હાઈટેક ડેરી ફાર્મ હશે શિમલાઃ-  21મી સદી ટેકનોલોજીની સદી કહીએ તો પણ ખોટૂ ન કહેવા. દેશમાં ટેકનોલોજીના કારણે અનેક કાર્યો સરળ બન્યા છે,જેમાં ખાસ કરીને રોબર્ટ ક્ષેત્રની ચેકનોલોજીમાં અવનવા પ્રયાસો હેછળ આપણાને સફળતા મળી રહી છે, તાજેતરમાં જ ગુજરાતના […]

હિમાચલ પ્રદેશમાં મૂશળઘાર વરસાદથી ભૂસ્ખલનની ઘટનાઓઃ વાહન વ્યવહાર ખોરવાયો

હિમાચલ પ્રદેશમાં વરસાદનો પ્રકોપ કેટલીક જગ્યાએ ભૂસ્ખલની ઘટનાઓ વાહનો પાણીમાં અટવાયા જનજીવર પર પડી રહી છે અસર   દિલ્હીઃ-  દેશમાં લાંબા વિરામ બાદ ફરી ચોમાચાનું આગમન થયેલું જોવા મળે છે, દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે હિમાચલ પ્રદેશમાં વરસતા વરસાદને લઈને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.આજ રોજ સોમવારે હિમાચલ પ્રદેશના ઘણા […]

હિમાચલ પ્રદેશમાં 6 વખત સીએમ પદનો કાર્યભાર સંભાળી ચૂકેલા દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે નિધન

હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહનું નિધન આ દિગ્ગજ નેતાએ 87 વર્ષની વયે લીધા અતિંમ શ્વાસ 6 વખત મુખ્યમંત્રી તરીકે પગભાર સંભાળ્યો હતો   શિમલાઃ- હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહે લાંબા સમયથી બીમારી સામે લડ્યા બાદ ગુરુવારે વહેલી સવારે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહે શિમલાની […]

કોરોનાની સ્થિતિ સામાન્ય થતા જ હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓનું આગમન વધ્યું – સ્થાનિક લોકોની આવક સુધરી

કોરોનાની સ્થિતિ સામાન્ય થતા પ્રવાસીઓ વધ્યા શિમલા અને મનાલીમાં પ્રવાસીઓનો ઘસારો સ્થાનિક હોટલોની આવક પણ સુધરી પર્યટન ક્ષેત્રમાં વેગ જોવા મળ્યો   શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીના પ્રકોપને લઈને અનેક પ્રયટન સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા, છેલ્લા ઘણા દુવસોથી આ પર્તિબંધો હળવા થતા દેશનું જાણીતું પર્યટન સ્થળ ગણતું એવું હિમાચલ પ્રદેશ હવે પ્રવાસીઓથી ધમધમતું […]

હિમાચલ પ્રદેશના પર્યટન ક્ષેત્રો વિકેન્ડમાં પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા – શિમલામાં હોટલની તંગી વર્તાઈ

વિકેન્ડમાં શિમલામાં પ્રવાસીઓનો ઘસારો હોટલો ન મળતા પ્રવાસીઓએ કારમાં રાત પસાર કરવી પડી     શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં કોરોના બાદા અનેક નિયમો હળવા કરી દેવાયા છે, જેને લઈને પર્યટન વ્યવસ્યામાં વેગ જોવા મળી રહ્યો છે. શનિવારે રાત્રે શિમલાની મોટાભાગની હોટલો ભરાઈ ગયા બાદ રુમ ન મળવાના કારણે પ્રવાસીઓએ પોતાના વાહનોમાં રાત પસાર કરવી પડી હતી. […]

હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ઘસારોઃ-90 ટકા હોટલો પેક, 8 હજાર વાહનોએ કરી એન્ટ્રી

શિમલામાં સહેલાણીઓ ઉમટ્યા 8 હજાર જેટલા વાહનોએ કર્યો પ્રવેશ શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતા અને કેસો ખૂબ જ ઓછા નોંધાતા દેશના દરેક રાજ્યોમાં આવેલા પર્યટન સ્થળોને સહેલાણીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની હોટલોમાં આ અઠવાડિયામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.વિતેલા દિવસને શનિવારે, શહેરની હોટલોનો વ્યવસાય 70 […]

પર્યટકો માટે ખુશખબરઃ- હિમાચલ પ્રદેશમાં હોટલો સહીત બસોનું સંચાલન શરુ, કોરોના નેગેટિવ લોકો કરી શકશે પ્રવાસ

હિમાચલ પ્રદેશ ફરીથી ધમધમશે કોરોના નેગેટિવ લોકો કરી શકશે પ્રવાસ હોચટલો અને બસોનું સંચાલન થયું શરુ સ્થાનિક લોકોને મળશે રોજગારી શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસો વધતા જ અનેક પાબંધિઓ લગાવાઈ હતી , જેમાં પર્યટક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેમાં લોકોનું પસંદીદા સ્થળ ગણાતું હિમાચલ પ્રદેશ પણ બંધ હતું ત્યારે હવે પ્રવાસીઓ […]

હિમાચલ પ્રદેશમાં 14 જૂન સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન,કોઈ વધારાની છૂટછાટ ન અપાઈ

હિમાચલ પ્રદેશમાં પણ વધારાયું લોકડાઉન 14 જૂન સુધી રહેશે લોકડાઉન કોઈ વધારાની છૂટછાટ ન અપાઈ સિમલા: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણા રાજ્યો હજી પણ કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી.કેસોમાં ઘટાડો થયા બાદ પણ ઘણા રાજ્યો લાદવામાં આવેલા પ્રતિબંધોને આગળ ધપાવી રહ્યા છે. આ જ ક્રમમાં હિમાચલ પ્રદેશ […]

ચીન તિબેટ સરહદે બાંધકામ વધારી રહ્યું હોવાનો હિમાચલ પ્રદેશના CMનો ઘટસ્ફોટ

હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરનો ઘટસ્ફોટ ચીન ભારતની સાથે જોડાયેલી તિબેટ સરહદ પર બાંધકામ વધારી રહ્યું છે આ જાણકારી કેન્દ્ર સરકારને આપવામાં આવશે નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ગતિરોધ ચાલુ છે ત્યારે હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જાણકારી આપતા કહ્યું છે કે, ચીન ભારતની સાથે જોડાયેલી તિબેટ સરહદ પર બાંધકામ વધારી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code