પાકિસ્તાનમાં હિંદુ મંદિરો પર હુમલાનો સિલસિલો યથાવત્, કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરમાં કરી તોડફોડ
પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળો પર હુમલો યથાવત્ સિંધ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિંદુઓના મંદિરમાં કરી તોડફોડ 22 મહિનામાં મંદિરો પર આ 11મો હુમલો છે નવી દિલ્હી: પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિર પર હુમલાની વધુ એક નિંદનીય ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત હિંગલાજ માતા મંદિરમાં કટ્ટરપંથીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. જ્યારે ઇમરાન ખાનની સરકાર […]