1. Home
  2. Tag "Holy"

પિત્તળના વાસણો શા માટે પવિત્ર માનવામાં આવે છે, તેનો ઉપયોગ કયા હેતુઓ માટે કરી શકાય?

પિત્તળ ધાતુના વાસણોનો ઉપયોગ લગભગ બધા જ ઘરોમાં પૂજા માટે થાય છે. વેદોના એક વિભાગ, આયુર્વેદમાં, પિત્તળના વાસણો ભગવાન ધનવંતરીના પ્રિય હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, મહાભારતમાં એક વાર્તા છે કે સૂર્યએ દ્રૌપદીને વરદાન તરીકે પિત્તળનું અક્ષય પાત્ર આપ્યું હતું. જ્યોતિષ, ધાર્મિક ગ્રંથો અને આયુર્વેદમાં પિત્તળના વાસણોનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિત્તળનો […]

પવિત્ર શ્રાવણ મહિનામાં બનો શિવમયઃ યુવાનોમાં ભગવાન શિવજીના ફોટાની પ્રિન્ટેડ ટી-શર્ટનો ક્રેઝ

ઉત્તર ભારતના રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનામાં દેશના વિવિધ રાજ્યો શિવમય બને છે. ત્યારે યુવા શિવભક્તોમાં હાલ ભોલે બમ અને શિવ શંભુ સ્લોગનવાળી ટીશર્ટ આકર્ષણ જોવા મળે છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ હાલ શિવજીના ફોટા અને હર હર મહાદેવ સહિતના લખાણવાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code