રાજકોટ નજીક 20 અને 40 કિ.મીની યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં 31 અશ્વસવારોએ લીધો ભાગ
રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં અશ્વદોડ સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. કાઠીયાવાડમાં આજેપણ પાણીદાર અશ્વો જોવા મળે છે. ત્યારે રાજકોટ નજીક આવેલા ઈશ્વરીયા ખાતે સતત ત્રીજા વર્ષે અશ્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ, સમગ્ર રાજયનાં જાણીતા ઘોડેસવારોએ પોતાના પાણીદાર ઘોડા સાથે ભાગ લીધો હતો અને અલગ-અલગ 20 […]