કોરોનાને પગલે અન્ય બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલીઓ વધીઃ સર્વેમાં ખુલાસો
નવી દિલ્હીઃ કોરોના મહામારીના પગલે અન્ય બીમારીથી પીડિતા દર્દીઓની સારવારને વ્યાપક અસર પડી છે. કોરોનાથી ભયભીત લગભગ 90 ટકા દર્દીઓએ અન્ય બીમારીની સારવાર માટે જવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં 80 ટકા દર્દીઓના ઓપરેશન પણ થયા નહીં હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. દેશની જાણીતી હોસ્પિટલ દ્વારા 6,77,237 દર્દીનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે […]


