1. Home
  2. Tag "hospital"

જો તમે પણ વારંવાર કાચું દૂધ પીતા હોવ તો થઈ શકે છે આ 6 સમસ્યાઓ, બીમારીથી બચવા આટલું જાણી લો….

કેટલાક લોકો કાચું દૂધ પીવાના ફાયદા ગણે છે અને તેને પોષણ અને પ્રાકૃતિક ગુણોથી ભરપૂર માને છે, પરંતુ તેના સેવનથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા જોખમો છે જેને અવગણી શકાય નહીં. જો તમે કાચું દૂધ પીઓ છો, તો તમારે ઘણા નુકસાન સહન કરવું પડી શકે છે. અહીં અમે કાચા દૂધના કેટલાક મુખ્ય ગેરફાયદા વિશે જણાવી રહ્યા છીએ […]

દેશમાં ઉનાળો રહ્યો આકરો, હિટસ્ટ્રોકને કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 143 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકો હાલ તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ગરમીનું મોજું એટલું ખતરનાક રહ્યું છે કે અત્યાર સુધીમાં દેશમાં ગરમીના કારણે રેકોર્ડ 143 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 41,789 લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ આંકડા 1 માર્ચથી 20 જૂન સુધીના છે. હીટવેવને કારણે જીવ ગુમાવનારા લોકોની […]

તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 32 લોકોના મોત , 70થી વધુને હોસ્પિટલ ખસેડાયાં

બેંગ્લોરઃ તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં બુધવારે કથિત રીતે ગેરકાયદેસર એરાક (તાડી) ખાવાથી ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા અને 70થી વધુ લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તામિલનાડુ સરકારે બુધવારે સાંજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “એવી શંકા છે કે લોકોનું મોત તાડી પીવાથી થયું હશે. જો કે, મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ […]

બેગુસરાયમાં કાળઝાળ ગરમી વચ્ચે સ્કૂલમાં 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડી

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેથી અનેક લોકોની તબીયત લથડી છે. દરમિયાન બિહારના બેગુસરાયમાં કાળઝાળ ગરમીને પગલે શાળામાં અભ્યાસ કરતી 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ગરમીને કારણે શાળાઓમાં રજા જાહેર કરવાની માંગણી ઉઠી છે. બેગુસરાયમાં વધી રહેલી […]

લોકસભા ચૂંટણીઃ ખેડબ્રહ્મામાં પ્રિસાઈન્ડીંગ ઓફિસરની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયાં

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આવતીકાલે મંગળવારે મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી મતદાન કરવા આવતા મતદારો અને ચૂંટણી કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં ફરજ બજાવતા પ્રિસાઈન્ડીંગ ઓફિસની તબિયત લથડતા […]

સુરતમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન, ત્રણ વ્યક્તિઓને મળશે નવી જીંદગી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી છે, જેથી લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને બ્રેઈનસ્ટ્રોકના હુમલા બાદ તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા. બ્રેઈનડેડ દર્દીની ઈચ્છાપૂર્તિ માટે પરિવારજનોએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબો દ્વારા બ્રેઈનડેડ દર્દીની બે નેત્ર અને […]

અમદાવાદ અને સુરતમાં 300-300 બેડની હોસ્પિટલ બનાવાશે

અમદાવાદઃ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન ગાંદીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવશે. આ માટે બજેટમાં 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદના બાવળા અને સુરતના કામરેજમાં આધુનિક હોસ્પિટલ […]

આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કર્યો. 15 એકર જમીનમાં આ અત્યાધુનિક સંસ્થાને વિકસાવવા માટે અંદાજે રૂ. 100 કરોડનું રોકાણ કરવામાં આવશે. આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે, જે ઉત્તર-પૂર્વ ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હશે. […]

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયું, હોસ્પિટલમાં કરાયો દાખલ

નવી દિલ્હીઃ મુંબઈમાં વર્ષ 1993માં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. જેથી તેને કરાચી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. તેમજ દાઉદને કોણે ઝેર આપ્યું તે […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ ગાઝામાં હોસ્પિટલ બાદ હવે ચર્ચ પરિસરમાં હુમલો, આઠના મોત

હમાસે ઈઝરાયલ ઉપર કરેલા હુમલા બાદ ઈઝરાયલ હાલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ દ્વારા પણ હવાઈ હુમલો થયો હતો. બીજી તરફ ગાઝા પટ્ટીના શરણાર્થીઓને સલામત સ્થળ પર જતા રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં ગાઝાની હોસ્પિટલ ઉપર હુમલો થયો હતો. જેમાં 500થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code