1. Home
  2. Tag "hospital"

હૈદરાબાદઃ હોસ્પિટલના નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર મામલે તબીબોએ નોંધાવ્યો અનોખી રીતે વિરોધ

દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ત્વચારોગ વિભાગમાં કામ જુનિયર તબીબ ઉપર પંખો પડ્યો હતો. જેથી તબીબોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન જુનિયર તબીબોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને રેલી યોજી હતી. તબીબોએ હેલમેટ પહેરીને કામ કરતા જોવા મળ્યાં હતા. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે […]

અમદાવાદઃ દોઢ દાયકામાં ચિકનગુનિયાના સૌથી વધારે કેસ 2021માં નોંધાયાં

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ મનપાએ રોગચાળાને અટકાવવા શરૂ કરી કવાયત અમદાવાદઃ ગુજરાતની હેરિટીઝ સીટી અમદાવાદ શહેરમાં વરસાદની વિદાય બાદ મચ્છરજન્ય રોગટાળો વકર્યો છે. તેમજ અત્યાર સુધીમાં ચિકનગુનિયાના લગભગ એક હજાર કેસ નોંધાયાં છે. મનપા તંત્ર દ્વારા યોગ્ય દવાનો છંટકાવ કરવામાં નહીં આવતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. એટલું જ […]

અમદાવાદમાં રોગચાળાએ માથુ ઉચક્યું : ચિકનગુનિયાના કેસમાં સતત વધારો

મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં રોગચાળાને અટકાવવા શરૂ કરાઈ કવાયત અમદાવાદઃ શહેરમાં ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. 15 દિવસના સમયગાળામાં ડેન્ગીના 106 જેટલા કેસ નોંધાયાં હતા. બીજી તરફ ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ […]

AMC સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના કેસ પેપર ઉપર રસીના ડોઝનો કરાશે ઉલ્લેખ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટોડો થયો છે પરંતુ હજુ સુધી કોરોનાનો ખતરો ગયો નહીં હોવાનું તબીબો માની રહ્યાં છે. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની કોરોના વેક્સિનની માહિતીનો ઉલ્લેખ કેસ પેપરમાં કરવામાં આવશે. એટલું જ નહીં કોરોના રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં રસીનો પ્રથમ […]

સામાન્ય દર્દીની જેમ મનસુખ માંડવિયા હોસ્પિટલમાં ગયાઃ અવ્યવસ્થા જોઈ થતા વ્યથિત

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો હોદ્દો સંભાળ્યા બાદ મનસુખ માંડવિયા દેશમાં આરોગ્યની સુવિધાઓને વધારે સારી બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સરપ્રાઈઝ નિરીક્ષણ કરવા માટે સામાન્ય દર્દી બનીને સરકારી હોસ્પિટલ ગયા હતા. જ્યાં ગાર્ડે તેમને લાકડી મારી હતી. તેમજ હોસ્પિટલની અવ્યવસ્થા જોઈને આરોગ્યમંત્રી વ્યથિત થઈ ગયા હતા. જેથી તેમણે ઉચ્ચ […]

કાનપુરઃ મહિલાના કપડા અને બુરખો પહેરીને હોસ્પિટલના સ્ત્રી વોર્ડમાં ફરવુ યુવાનને પડ્યું ભારે

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શખ્સ બુરખો પહેરીને હોસ્પિટલના મહિલા વોર્ડમાં બિંદાસ્ત ફરતો હતો. જેને લોકોને પકડીને માર માર્યો હતો. બાદમાં તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બુરખો પહેરીને ફરનાર યુવાન તબીબની કારનો ડ્રાઈવર હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. […]

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઊલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય, અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે કોરોનાનો રોગચાળો લગભગ કાબુમાં આવી ગયો છે. બીજીબાજુ ચોમાસાની સીઝન અને ભેજવાળું હવામાનને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મ્યુનિ.નાં ડે.કમિશનરે પણ ગંભીર નોંધ લઇ લાગતાવળગતાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ગત વર્ષે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે […]

સુરત મનપાએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને શરૂ કરી તૈયારીઓઃ 50 વેન્ટિલેટરની કરાશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત જે તે સ્થાનિક તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત સહિતની સમસ્યા ના સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનને પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્રીજી […]

ગુજરાતમાં કોરોનાના કાળ દરમિયાન ઓક્સિજનની અછતથી કોઈનું મોત થયુ નથીઃ CM રૂપાણી

જુનાગઢ:  રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. આ સાથે એમ પણ જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે આગામી મહિનાઓમાં આવતા તહેવારોમાં યોજાતા મેળાને કદાચ મંજૂરી ન પણ મળી શકે. આ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code