જમ્મુ-કાશ્મીર: બારામુલામાં ભીષણ આગ લાગતા મચી અફરાતફરી
બારામુલામાં લાગી ભીષણ આગ અફરાતફરીનો સર્જાયો માહોલ ઓછામાં ઓછા 20 ઘરોમાં લાગી આગ શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના નૂરબાગ સ્થિત કોલોનીમાં આગ લાગવાની ઘટના બની હતી. એક મકાનમાં એલપીજી ગેસ લીકેજ થવાને કારણે લાગેલી આગ અનેક મકાનોને પોતાની ચપેટમાં લીધા હતા. બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ […]