શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ
NIA દ્વારા વિવિધ વિસ્તારમાં પડાયા દરોડા માનવઅધિકાર કાર્યકરના ઘર અને ઓફિસે તપાસ NIA ની તપાસમાં ખુલાસા થવાની શકયતા છે દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદી પ્રવૃતિ માટે આર્થિક મદદ કરનારા દેશદ્રોહી તત્વોને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન નેસનલ સિક્યુરિટી એજન્સી એટલે કે એનઆઈએની […]