1. Home
  2. Tag "hyderabad"

IPL 2025: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માએ ફટકારી શાનદાર સદી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માની રેકોર્ડ સદીની મદદથી પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબે 246 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે હૈદરાબાદે 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. શાનદાર સદી ફટકારનાર અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. 246 રનના લક્ષ્યાંકનો પીછો કરવા […]

આઈપીએલઃ દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું

નવી દિલ્હીઃ દિલ્હી કેપીટલે આઇપીએલ 2025માં સતત બીજી જીત મેળવી છે.ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક (૫/૩૫) અને સ્પિનર ​​કુલદીપ યાદવ (૩/૨૨) અને ફાફ ડુ પ્લેસિસ (૫૦) ની શાનદાર અડધી સદી ફટકારી, દિલ્હી કેપિટલ્સે રવિવારે IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું. હૈદરાબાદને ૧૮.૪ ઓવરમાં ૧૬૩ રન પર રોક્યા બાદ, દિલ્હીએ ૧૬ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૬ […]

હૈદરાબાદમાં એક માણસે એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યા

તેલંગાણાના કોમારામ ભીમ આસિફાબાદ જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. સૂર્યદેવ નામના વ્યક્તિએ એક જ સમયે લાલ દેવી અને ઝલકારી દેવી નામની બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેણે એક જ લગ્નના આમંત્રણ કાર્ડ પર બંને દુલ્હનોના નામ છપાવી લીધા અને એક ભવ્ય સમારોહનું પણ આયોજન કર્યું. લગ્નના વીડિયોમાં બંને મહિલાઓ એક પુરુષનો હાથ પકડેલી જોવા મળે […]

હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત

હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિસ્ફોટ સમયે મૃતક આ ઢગલા પાસે ઉભો હતો. આ મામલે ઘટનાસ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને બ્લાસ્ટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. કુશાઈગુડામાં વિસ્ફોટ દરમિયાન એક કચરો ઉપાડનારનું મોત થયું હતું. મૃતકનું નામ એસ નાગરાજુ છે. તે 37 વર્ષના હતા. પ્રાથમિક તપાસ બાદમાં પોલીસે […]

હૈદરાબાદમાં તેલંગણાની ઝોનલ ઓફિસ કોમ્પ્લેક્સ અને બંજારા હિલ્સ સ્થિત પ્રાદેશિક કાર્યાલયનું ડો.માંડવિયા ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે હૈદરાબાદમાં ઝોનલ ઓફિસ તેલંગણાના કાર્યાલય સંકુલ અને બંજારા હિલ્સની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના નરોડામાં પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે તેમજ હરિયાણાના ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટર્સ માટે શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી […]

તેલુગુ અભિનેતા પોસાની કૃષ્ણ મુરલીની હૈદરાબાદમાં થઈ ધરપકડ

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશ પોલીસે તેલુગુ અભિનેતા અને YSR કોંગ્રેસ પાર્ટીના નેતા પોસાની કૃષ્ણ મુરલીની ધરપકડ કરી છે. ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને મંત્રી નારા લોકેશ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમે બુધવારે રાત્રે પોસાનીને હૈદરાબાદના રાયદુર્ગ વિસ્તારમાં માય હોમ ભુજા એપાર્ટમેન્ટ્સ ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ […]

હૈદરાબાદ: ચંચલગુડા જેલમાંથી મુક્ત થયા સાઉથ એક્ટર અલ્લુ અર્જુન

બેંગ્લોરઃ હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગતરોજ તેલંગાણા હાઈકોર્ટ દ્વારા તેમને વચગાળાની જામીન આપવામાં આવ્યા હતા. અલ્લુ અર્જુનના વકીલે કહ્યું હતું કે, જામીન મળ્યા હોવા છતા મોડેથો છોડવા બદલ અમે કાયદાકીય કાર્યવાહી કરીશું ઉલ્લેખનીય છે કે, 4 […]

જબલપુરથી હૈદરાબાદ થઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી

ધમકીને પગલે ફ્લાઈટ નાગપુર ડાયવર્ટ કરાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટમાં કરાઈ તપાસ નવી દિલ્હીઃ જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7308માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી તેને નાગપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટ નાગપુરમાં દૂરસ્થ સ્થાન પર પાર્ક કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ પછી, તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને […]

રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન

બેંગ્લોરઃ રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે 4:50 વાગ્યે નિધન થયું છે. 5 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ફિલ્મસિટી સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. પરિવારના સભ્યો, મિત્રો […]

IPL 2024: RCBને પાછળ છોડીને, હૈદરાબાદ ટી-20 સિરીઝમાં સૌથી વધુ સિક્સર મારનારી ટીમ બની

મુંબઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાછળ છોડીને એક જ ટી-20 સિરીઝમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ બની હતી. હૈદરાબાદે રવિવારે સાંજે પંજાબ કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની 69મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની મજબૂત ઇનિંગ્સના બળ પર, સનરાઇઝર્સ હૈદરાબાદે રવિવારે અહીં, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code