1. Home
  2. Tag "hyderabad"

હૈદરાબાદઃ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 11 શ્રમજીવીઓ થયાં ભડથું

બેંગ્લોરઃ હૈદરાબાદના ભાઈગુંડામાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 11 શ્રમજીવીઓ ભડથું થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળેથી 11 શ્રમજીવીઓના મૃતદેહ બહાર કાઢ્યાં હતા. મુશીરાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગની ઘટના લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. સિંકદરાબાદ રેલવે સ્ટેશન નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આઈડીએસ કોલોનીમાં ભંગારનું […]

હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી રાષ્ટ્રને સમર્પિત કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી જાન્યુઆરીના રોજ હૈદરાબાદની મુલાકાત લેશે. તેઓ હૈદરાબાદના પટંચેરુમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસની મુલાકાત લેશે અને ICRISATની 50મી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી રાષ્ટ્રને સમર્પિત કરશે. સમાનતાની 216-ફૂટ ઊંચી પ્રતિમા 11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યનું સ્મરણ […]

હેદ્રાબાદ: નવમાં ધોરણમાં ભણતા છોકરાએ ગાડી ચલાવતા કર્યો અકસ્માત, 4 મહિલાને કચડી

તેલંગાણા: હૈદ્રાબાદમાં એક એવી ઘટના બની છે જેને જાણ્યા પછી તમને પણ લાગશે કે બાળકને નાની ઉંમરમાં કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવા આપવું જોઈએ નહી. વાત એવી છે કે તેલંગનાનાં કરીમનગરમાં રવિવારની સવારે ફૂટપાથ પર બેઠેલા કેટલાંક મજૂરોને એક કારે ટક્કર મારી દીધી હતી. જેમાં એક યુવતી સહિત ચાર મહિલાઓનું ઘટના સ્થળે મોત થઇ ગયુ છે. […]

પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે  

રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ પીએમ 5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં કરશે અનાવરણ તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વેલિટીનું નામ આપવામાં આવ્યું દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી  5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં 11 મી સદીના સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વેલિટીનું નામ આપવામાં આવ્યું છે.આ પ્રતિમા શહેરની બહાર આવેલા વિસ્તાર શમસાબાદમાં 45 એકર પરિસરમાં […]

કોરોનાના કહેરને લઈને તેલંગણામાં પણ 16 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાના આદેશ

તેલંગણામાં પણ શૈક્ષણિક કાર્ય બંધ સીએમે આપ્યા આદેશ   હૈદરાબાદઃ- સમગ્ર દેશભમાં કોરોનાના દૈનિક કેસો ઝડપથી વધી રહ્યા છે જેને લઈને અનેક રાજ્યોએ કેટલાક પ્રતિબંધો, નાઈટ કરફ્યૂ લાગૂ કર્યું છે તો ગઈ કાલે ગુજરાતમાં શાળઆઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે તેલંગણામાં પણ શૈક્ષણઇક કાર્ય બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. પ્રાપ્ત […]

હૈદરાબાદઃ એક વાહન ચાલકે 7 વર્ષમાં એક-બે નહીં પરંતુ 117 વાર ટ્રાફિકના નિયમોનો કર્યો ભંગ

મુંબઈઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને પકડીને ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસુલે છે. દરમિયાન હૈદરાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે એક વાહન ચાલકને પકડ્યો છે તેને અત્યાર સુધીમાં 117 વખત ચલણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં તે દર વખતે પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતો હતો. જો કે, આ […]

હૈદરાબાદઃ હોસ્પિટલના નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર મામલે તબીબોએ નોંધાવ્યો અનોખી રીતે વિરોધ

દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ત્વચારોગ વિભાગમાં કામ જુનિયર તબીબ ઉપર પંખો પડ્યો હતો. જેથી તબીબોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન જુનિયર તબીબોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને રેલી યોજી હતી. તબીબોએ હેલમેટ પહેરીને કામ કરતા જોવા મળ્યાં હતા. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે […]

હૈદરાબાદના આ પાર્કમાં લગ્ન કર્યા વગરના કપલના પ્રવેશ ઉપર ફરમાયો પ્રતિબંધ !

મુંબઈઃ હૈદરાબાદમાં ઈન્દિરા પાર્કમાં આવલા કપલ શરમજનક હરકતો કરતા હોવાની ફરિયાદો ઉઠતા નગરનિગમ દ્વારા લગ્ન કર્યા ન હોય તેવા કપલને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ તેના બેનરોમાં પણ લગાવવામાં આવ્યાં હતા. જો કે, આ અંગે વિવાદ ઉભો થતા અંતે બેનરો હટાવી લેવામાં આવ્યાં હતા. તેમજ તંત્ર દ્વારા પોતાના નિર્ણયને લઈને બચાવ કરતા કહ્યું […]

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા 4.0 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ હૈદરાબાદ: આંધ્રપ્રદેશના દક્ષિણ હૈદરાબાદમાં આજે સવારે પાંચ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે,આ ભૂકંપના આંચકાથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી. આ […]

ઈકો ફ્રેન્ડલી અભિયાન: હૈદ્રાબાદમાં અનોખું સ્ટાર્ટઅપ શરૂ થયુ

હૈદ્રાબાદ:  વિશ્વના તમામ દેશો માટે એક મોટો પડકાર જો કાંઈ બની રહ્યું હોય તો તે છે પ્લાસ્ટિક. આ એક એવો પદાર્થ છે કે જેને જમીનમાં રાખવાથી પણ તેને કાંઈ થતુ નથી. પાણીમાં નાખવાથી પીગળતુ કે ઓગળતું નથી અને બાળવાથી પ્રદૂષણ કરે છે. તો હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે હૈદ્રાબાદમાં એક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code