1. Home
  2. Tag "IAF"

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં માર્યો ગયેલો આતંકી મસૂદ અઝહરનો બનેવી યુસૂફ અઝહર કેટલો હતો ખતરનાક?

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો બનેવી યૂસુફ અઝહર બાલાકોટ ખાતેના આતંકી તાલીમ કેમ્પની દેખરેખ કરતો હતો. ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પુલવામા એટેકનો બદલો લેતા બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદના આતંકવાદી તાલીમ કેમ્પો પર હુમલા કર્યા છે. આ હુમલામાં બાલાકોટ ખાતેની એર સ્ટ્રાઈકમાં મૌલાના મસૂદ અઝહરનો બનેવી અઝહર યૂસુફ ઉર્ફે ઉસ્તાદ ગૌરી ત્રણસો આતંકવાદીઓ […]

બેંગાલુરુમાં વાયુસેનાનું યુદ્ધવિમાન મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલટના મોત

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું મિરાજ-2000 યુદ્ધવિમાન બેંગાલુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના સવારે સાડા દશ વાગ્યે થઈ હતી. મહત્વપૂર્ણ છે કે ગત પાંચ દિવસમાં વાયુસેનાના યુદ્ધવિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની આ બીજી ઘટના છે. આ પહેલા ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે વાયુસેનાનું યુદ્ધવિમાન જગુઆર ક્રેશ થયું હતું. સવારે સાડા દશ વાગ્યે મિરાજ-2000એ […]

યુદ્ધવિમાનોની તંગી સામે લડી રહેલી ઈન્ડિયન એરફોર્સનું વધુ એક જગુઆર ક્રેશ

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે બપોરે ભારતીય વાયુસેનાનું એક યુદ્ધવિમાન જગુઆર ક્રેશ થયું છે. જગુઆર તેની ઉડાણની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતુ. પાયલટને આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. આ યુદ્ધવિમાન કુશીનગરના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં જઈને ક્રેશ થયું હતું. જેવું આ યુદ્ધવિમાન ખેતરોમાં જઈને પડયું કે તેમા આગ લાગી ગઈ હતી. યુદ્ધવિમાનને જોવા માટે અહીં ભીડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code