1. Home
  2. Tag "icc"

રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે

અમદાવાદઃ હાલ ટીમ ઈન્ડિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં આજથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ટી-20 મેચ રમશે. શ્રીલંકાની ટીમ આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવશે. જ્યારે આગામી દિવસોમાં શ્રીલંકા સામેનની ટી-20 મેચ માટે ટીમની જાહેરાત કરાશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ […]

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં ઈશાન કિશનએ ઈતિહાસ રચ્યો છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં હતા. આ દરમિયાન બેટથી 23 ચોક્કા અને 9 સિક્સર ફટકાર્યાં હતા. આ બેવડી સદીની સાથે ઈશાન કિશનને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. ટીમ ઈન્ડિયાના […]

આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને કોહલીને નુકસાન

નવી દિલ્હીઃ ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની ICC ODI રેન્કિંગમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ ટોચના 10માં સ્થાન મળ્યું છે અને બંનેએ એક-એક સ્થાન ગુમાવ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમ્યા ન હતા. ICC રેન્કિંગમાં આના કારણે બંને બેટ્સમેનોને નુકસાન થયું છે. વિરાટ એક […]

ICC એ ટી 20 નું રેન્કિંગ જારી કર્યું – સૂર્યકુમાર યાદવ પ્રથમ અને હાર્દીક ઓલરાઉન્ટરમાં ત્રીજા નંબરે તો વિરાટ ટોપ 10માંથી પણ બહાર

ICC એ T20 નું રેન્કિંગ જારી કર્યું સૂર્યકુમાર યાદવ પ્રથમ  હાર્દીક ઓલરાઉન્ટરમાં ત્રીજા નંબરે દિલ્હીઃ- તાજેતરમાં જ ટી 20 વર્લ્ડ કપનું સમાપન થયું છે, જેનો ખિતાબ ઈંગલેન્ડે જીત્યો હતો ત્યારે હવે આઈસીસી એ ટી 20 વર્લ્ડકપનેલઈને ખેલાડીઓ માટે રેન્કિંગ લીસ્ટ જારી કર્યું છે. જે પ્રમાણે ભારતનો નવો સ્ટાર સૂર્યકુમાર યાદવ નવીનતમ ICC T20 રેન્કિંગમાં 859 […]

આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા રોહિત શર્મા થયો ફીટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા ફિટ થઈ ગયો છે. કેપ્ટને આઠમી નવેમ્બરના રોજ એડિલેટમાં પ્રેકટીસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. દરમિયાન આજે શર્માએ પોતે ફીટ હોવાનું જણાવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઈજા થઈ હતી પરંતુ હાલ ફીટ છું. રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, […]

ICC T-20 રેટિંગમાં બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ અને શ્રીલંકાનો બોલર હસરંગા ટોપ ઉપર

નવી દિલ્હીઃ શ્રીલંકાના ગેલ સ્પિનર વાનિંદુ હસરંગાએ દુનિયાના નંબર-1 ટી-20 બોલર બની ગયો છે. તેણે હાલ ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધારે 15 વિકગેટ લીધી છે. આ શાનદાર પ્રદર્શનને પગલે આઈસીસી રેટિંગમાં વધારો થયો છે. ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ હસરંગા નંબર-1 બોલર બન્યો હતો. બેસ્ટમેનની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ ટોપ ઉપર જ છે. […]

વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવની વધુ એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પ્રશંસા કરી

નવી દિલ્હીઃ હાલ ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટી-20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ સિરીઝમાં ભારતીય બેસ્ટમેન સૂર્યા કુમાર યાદવએ પોતાની વિસ્ફટક બેટીંગથી દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓના દીલ જીતી લીધા છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ અને વકાર યુનુસે અગાઉ સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી હતી. આ યાદીમાં શાહિદ આફ્રિદી અને મેથ્યુ હેડને યાદવની […]

ICC T-20 વર્લ્ડકપ: સેમિફાઈનલ મેચ ના રમાય તો ભારતને ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ મળશે તે જાણો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પ્રથમ સેમિફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બરે રમાશે જ્યારે ભારત 10 નવેમ્બરે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચો જીતનારી ટીમ 13 નવેમ્બરે રમાનારી ફાઇનલમાં પ્રવેશ કરશે. વર્લ્ડકપમાં આ વખતે સેમિફાઈન અને ફાઈનલ મેચમાં […]

ટીમ ઈન્ડિયાના સ્પિનર આર.અશ્વિનમાં આત્મવિશ્વાસનો અભાવઃ કપિલ દેવ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સુંદર પ્રદર્શન કરી રહી છે, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટીમ ઈન્ડિયાની ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક સૂર્યાકુમાર યાદવે પોતાની બેટીંગથી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. તેમજ વર્લ્ડકપમાં ભારત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય સ્પીનગર આર.અશ્વિનમાં […]

વર્ષ 2022માં સૌથી વધારે ટી-20 મેચ જીતનાર કેપ્ટન બન્યો રોહિત શર્મા

નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ગુરુવારે નોકઆઉટ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. બુધવારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ભલે જીતી રહી હોય, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ આ ટૂર્નામેન્ટમાં ચિંતાનો વિષય છે. તેણે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ ફિફ્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code