1. Home
  2. Tag "imf"

ભારત માટે 2025 પહેલા કોરોના અગાઉનો વૃદ્વિદર હાંસલ કરવો પડકારજનક: ગીતા ગોપીનાથ

ભારતના વિકાસદરને લઇને IMFના ચીફ ઇકોનોમિસ્ટે આપ્યું નિવેદન ભારત માટે 2025 પહેલા કોરોના અગાઉનો વિકાસદર હાંસલ કરવો પડકારજનક રહેશે ભારત સહિત વિશ્વના અનેક દેશોની સ્થિતિ પણ આવી જ જોવા મળી રહી છે નવી દિલ્હી: ભારતના વિકાસ દરને લઇને IMFના ચીફ ઇકોનોમિસ્ટે નિવેદન આપ્યું છે. IMFના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે, ભારત માટે વર્ષ […]

નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવકમાં વૃદ્વિ થશે: ગીતા ગોપીનાથ

સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને IMFના ચીફ ઇકોનોમિસ્ટનું નિવેદન નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવકમાં વૃદ્વિ થશે જો કે ખેતમજૂરોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવી આવશ્યક નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સંસ્થાના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં અમલી બનેલા કૃષિ કાયદાઓમાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા […]

કોવિડ-19 ઇફેક્ટ: ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા લાગશે 2 વર્ષનો સમય

ભારતીય અર્થતંત્રને લઇને ચિંતાના સમાચાર ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા 2 વર્ષનો સમય લાગશે ભારતની માથાદીઠ આવક વર્ષ 2021માં ઘટીને 1876.5 ડોલર થવાની સંભાવના નવી દિલ્હી:  ભારતીય અર્થતંત્રને લઇન એક ચિંતાના સમાચાર છે. ભારતના અર્થતંત્રમાં ડબલ ડિજીટના ઘટાડાને કારણે નાણાકીય વર્ષ 2021માં ભારતની માથાદીઠ આવક 2000 ડોલર કરતાં ઘટી જશે. બીજી તરફ પર કેપિટા […]

ભારત GDPમાં 8.8 %ના ગ્રોથ સાથે વર્ષ 2021માં કરશે કમબેક: IMF

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રના આઉટલૂક પર IMFએ અંદાજ વ્યક્ત કર્યો આ વર્ષે ભારતના GDPમાં 10.3 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે: IMF વર્ષ 2021માં 8.8 ટકા ગ્રોથ થવાનો અંદાજ પણ IMFએ વ્યક્ત કર્યો વોશિંગ્ટન:  કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ પણ ભારતીય અર્થતંત્ર અંગે અનુમાન […]

કોરોનાનો પ્રસાર અટકશે નહીં ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્રમાં વેગ અશક્ય: IMF

વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું નિવેદન જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી લાંબા ગાળાની આર્થિક રિકવરી મુશ્કેલ લોકડાઉન ઉઠાવી લેવાથી વધુ ફાયદો થવાનો નથી લંડન: વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચિંતા વ્યક્ત કરી છે. IMFએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને […]

IMFના નવા પ્રમુખની દોડમાં ડૉ. રઘુરામ રાજનનું નામ સૌથી આગળ

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના નવા મેનેજિંગ ડાયરેક્ટર બને તેવી શક્યતા આકાર લઈ રહી છે. બ્રિટિશ મીડિયા પ્રમાણે, તેમનું નામ આ પદ માટેની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. બ્રિટનના વિદેશ મંત્રાલયની સમક્ષ એ માગણી કરવામાં આવી રહી છે કે તેઓ આ પદ પર આ વખતે કોઈ ભારતીયના નામનું સમર્થન કરે, તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code