1. Home
  2. Tag "Imphal"

મણિપુર હિંસા: ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓની હત્યા સામે વિરોધ પ્રદર્શન યથાવત,આખા રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કરાયું

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસક ઘટનાઓ શરૂ થઈ છે. સરકારે બુધવારે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કર્યું છે. વિગતો અનુસાર, 19 વિશિષ્ઠ પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યને આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ “અશાંત ક્ષેત્ર” જાહેર કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, સત્તાવાળાઓનું માનવું […]

મણિપુર: ઈમ્ફાલમાં ફરી એકવાર લાદવામાં આવ્યું કર્ફ્યુ, જાણો શું છે આ પાછળનું કારણ

ઇમ્ફાલ:મણિપુરની સમગ્ર ઇમ્ફાલ ખીણમાં ગુરુવારે કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના એક પ્રશિક્ષિત સભ્ય સહિત પાંચ લોકોની મુક્તિની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમની આ સપ્તાહની શરૂઆતમાં ગેરવસૂલીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ‘મીરા પેબીસ’ સહિત અનેક સ્વયંભૂ જાગ્રત જૂથોના વિરોધને પગલે ઈમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યું […]

મણિપુર:ઈમ્ફાલમાં ઉપદ્રવીઓએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ ચાંપી,પેટ્રોલ બોમ્બ પણ ફેંકાયા

ઈમ્ફાલ:ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનામાં એક કેન્દ્રીય મંત્રીના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું. મણિપુર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના કોંગબા નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. જોકે, ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે ન હતા. આ પહેલા બુધવારે કેટલાક બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમના લામફેલ વિસ્તારમાં […]

મણીપુર હિંસાની અસર એર ટિકિટના ભાડા પર , ઈમ્ફાલથી કોલકાતાનો ટિકિટ દર 20 હજારે પહોચ્યોં

મણીપિર હિંસાને લઈને ટિકિટ દરમાં વધારો  ઈમ્ફાલથી કોલકાતોનું ભાડુ 20 હજારે પહોંચ્યું ઇમ્ફાલ કોલકાતા એર ટિકિટની કિંમત મણિપુર હિંસાની અસર અન્ય વસ્તુઓ પર પણ દેખાઈ રહી છે. હિંસાને કારણે ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇમ્ફાલ-કોલકાતા રૂટ પર એર ટિકિટ લગભગ 5-6 ગણી વધીને 20,000 […]

ભારતીય નૌકાદળઃ ત્રીજું યુદ્ધ જહાજ ઇમ્ફાલ પ્રથમ વખત ટ્રાયલ માટે દરિયામાં ઉતરશે

નવી દિલ્હીઃ ઇમ્ફાલ, ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 15B શ્રેણી હેઠળ બનાવવામાં આવેલ ત્રીજું સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર, પ્રથમ વખત ટ્રાયલ માટે સમુદ્રમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષના અંત સુધીમાં આ જહાજ કાર્યરત કરવાનું આયોજન છે. યુદ્ધ જહાજ ઇમ્ફાલ અનેક અત્યાધુનિક તકનીકો અને અત્યંત સ્વદેશી સામગ્રીથી સજ્જ છે અને નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા અંદરથી ડિઝાઇન […]

મણિપુરના ઈમ્ફાલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.0 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં ઈમ્ફાલ:મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રાત્રે 2:17 વાગ્યે આવેલ ભૂકંપના આંચકાના કારણે ધરા ધ્રૂજી ઉઠી હતી.જો કે હજુ સુધી આના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code