રેશનકાર્ડમાં દર 5 વર્ષે મહત્વપૂર્ણ અપડેટ્સ કરાવો, નહીં તો તમારું રેશન કાર્ડ નકામું થઈ જશે
ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સમાજના વિવિધ વર્ગના જરૂરિયાતમંદ લોકો સરકારની આ વિવિધ યોજનાઓનો લાભ મેળવે છે. આજે પણ દેશમાં ઘણા લોકો એવા છે જે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા લોકોને મફત રાશન અને ઓછી કિંમતે રાશન પૂરું પાડે છે. આનો […]