ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે મે મહિનાના અંતમાં ચિંતન શિબિર યોજાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ત્રિસ્તરીય રણનીતિ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પદ્ધતિસર અને સ્ટ્રકચરલ (માળખાકીય) સુધારા કરવાની દિશામાં રાજય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. ચાલુ માસના અંતે યોજાનારી ચિંતન શિબિરમાં શિક્ષણક્ષેત્ર પર ચિંતન કરવામાં આવશે. અને બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટેનો રોડમેપ તૈયાર […]


