ધૂળેટીના દિને 108 ઈમરજન્સી સેવાને અકસ્માતના 715, મારામરીના 360 કોલ મળ્યા
મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકાનો વધારો નોંધાયો અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના ઈમરજન્સી કેસ નોંધાયા સામાન્ય દિવસોની તુલનાએ રોડ અકસ્માતના કેસમાં વધારો નોંધાયો અમદાવાદઃ રાજ્યમાં જાહેર રજાના દિવસે 108 ઈમજન્સીના કેસમાં વધારો થતો હોય છે. ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોમાં મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ બની હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં […]