ગજરાતમાં સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, વરૂ, ચિંકારા સહિતની વસતી 5.65 લાખ
ગુજરાતમાં વન્ય-જળચર પ્રાણીઓનો સમૃદ્ધ વારસો ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ નોંધાઈ રાજ્યના 13 જિલ્લામાં 2217 ચો. કિ.મી.ના વિસ્તારમાં અંદાજે 222 વરૂનો વસવાટ ગાંધીનગરઃ ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. […]