1. Home
  2. Tag "inaugurated"

અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી […]

માનેસર: દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું અશ્વિની વૈષ્ણવે ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે હરિયાણાના માનેસરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ પ્લાન્ટ ખાતે દેશના સૌથી મોટા ઓટોમોબાઇલ મલ્ટી-મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ ઓટોમોબાઇલ પરિવહનની લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે. માનેસર પ્લાન્ટ 10 કિમી લાંબા રેલ લિંક દ્વારા પાટલી રેલ્વે સ્ટેશન સાથે જોડાયેલ છે, જે હરિયાણા […]

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીએ 696,25 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ

સુરેન્દ્રનગરના 59 ગામોને પીવાના પાણી માટે રૂ.108.04 કરોડના બે કામોનું લોકાર્પણ, ચાર તાલુકાનાં 90 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની યોજનાનું ખાતમુહૂર્ત સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમચેન્જર સાબિત થઈ સુરેન્દ્રનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. 664 કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. 696.25 કરોડના 12 વિકાસ […]

પ્રધાનમંત્રી મોદી દેશના 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યુ

જયપુરઃ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. હકીકતમાં, દેશનોક સ્ટેશન ખાસ કરીને સ્થાનિક સ્થાપત્ય પરંપરાઓને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં કમાનો અને સુશોભન સ્તંભોનો સમાવેશ થાય છે. આ પહેલા પીએમ […]

ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબી ચેક કરવાના RTPCR મશીનનું લોકાર્પણ કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને આગળ વધારવા મહેસાણા લોકસભાના તત્કાલીન સાંસદ શારદાબેન પટેલ દ્વારા ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબીના પેશન્ટનું તાત્કાલિક ટીબી ડિટેક્ટ થાય તે માટેનું ટ્રુ નાટ મશીન ખરીદવા માટે રૂપિયા 11 લાખની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતી. તે ગ્રાન્ટમાંથી જિલ્લા ટીબી ઓફિસ મહેસાણા દ્વારા મશીનની ખરીદી કરવામાં આવેલ હતી અને તે […]

ગાંધીનગરઃ હોમિયોપેથી કન્વેશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે વિશ્વ હોમિયોપેથીક ડે પર જાગૃતિ લઈને આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં ગુજરાતે અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. બે દિવસીય હોમિયોપેથી સંમલેન લોકોમાં રહેલ ભ્રમણા દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હોમિયોપેથી વિજ્ઞાન આધારે ચાલતી પ્રક્રિયા છે. તેમજ હોમિયોપેથી કુદરતી ઉપચારને વધુ સક્રીય કરે છે […]

અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં શ્રી વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

બેંગ્લારોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે 150 પથારીની મલ્ટી સ્પેશિયાલિટી શ્રી વિશ્વેશાથિરથ મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્ણાટકના બેંગાલુરુમાં રૂ.60 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, […]

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન હેઠળ સામાજિક ન્યાય પર સૌપ્રથમ બે દિવસીય પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના ડાયરેક્ટર જનરલ શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંવાદમાં કેન્દ્રીય […]

IITE ગાંધીનગર ખાતે 9 મી ભારતીય જ્ઞાન પ્રણાલીની ટીચર્સ ટ્રેનિંગનું ઉદ્ઘાટન

ગાંધીનગરઃ આઈ. આઈ. ટી. ઈ દ્વારા ત્રણ દિવસીય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS) ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, “અનલોકિંગ ધ ઈન્ડિક વિઝડમ એન્ડ સાયન્સિસ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગાંધીનગર અને નજીકના જિલ્લાઓમાંથી 40 થી વધુ શિક્ષકો ભારતની પ્રાચીન બૌદ્ધિક પરંપરાઓમાં પ્રવાસ શરૂ કરવા માટે એકઠા થયા હતા. અજ્ઞાનને દૂર કરતા શાણપણના પ્રતીક એવા દીપ પ્રાગટ્યની પરંપરાગતથી ઇવેન્ટની શરૂઆત થઈ. […]

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર જનપથ ખાતે હેન્ડલૂમ કોન્ક્લેવ – મંથનનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે તે વાત પર ભાર મૂક્યો હતો કે, ઉભરતા ઈ-કોમર્સ બજારને લક્ષ્ય બનાવવા માટે હાથશાળ ઉત્પાદનની ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રકૃતિ, કુદરતી રંગકામના ફાયદા, જૈવિક ફાઈબરના લાભ અને હાથશાળ ઉત્પાદનોની વિશિષ્ટ ડિઝાઇન અંગે વ્યાપક જાગૃતિ લાવવાની ઘણી જ આવશ્યકતા છે. વર્ષ 2030 સુધીમાં ઈ-કોમર્સ બજાર 325 અબજ ડોલરનું બજાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code