ગુજરાતમાં ધૂળેટીના પર્વના દિને ઈમરજન્સીના કેસમાં વધારો, અમદાવાદ અને સુરત મોખરે
અમદાવાદ, 05 માર્ચ 2026: Increase in emergency cases due to Dhuleti festival ગુજરાતભરમાં ગઈકાલે ધૂળેટીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન ઈમરજન્સીના કેસ વધતા હોય છે. ત્યારે ધૂળેટીના દિને સાંજના 6 વાગ્યા સુધીમાં મળેલા આંકડાઓ મુજબ, રાજ્યભરમાં કુલ 3,796 ઈમરજન્સી કેસો નોંધાયા છે.જેમાં અરવલ્લી અને સુરત શહેર-જિલ્લો મોખરે રહ્યા હતા. 108 ઈમરજન્સીના સૂત્રોના […]


