પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફની ઝેર ઓકતી વાણી, ભારત સાથેના સંઘર્ષમાં કોલકાતા સુધી હુમલાની ધમકી
ઈસ્લામાબાદ, 5 એપ્રિલ 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભડકાઉ નિવેદન આપ્યું છે. સિયાલકોટમાં પત્રકારો સાથે વાતચીત કરતા આસિફે ભારતને ધમકી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થશે તો પાકિસ્તાનનો પ્રતિસાદ માત્ર સીમા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેઓ ભારતના પૂર્વી […]


