સામે કોઈ પણ મોટી તાકાત હોય ભારત ઝુકશે નહીં: રાજનાથસિંહનો પાકિસ્તાન-ચીનને આડકતરો સંકેત
નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગેનો નિર્ણય 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લેવો જોઈતો હતો. તેમ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાન અને ચીન સાંતેકીત જવાબ આપતા કહ્યું હતું કે, કોઈ પણ મોટી સામે કેમ ના હોય, ભારત ઝુકશે નહીં. તેમણે હિમાચલ પ્રદેશમાં દેશ માટે બલિદાન આપનારા બહાદુર સૈનિકોના પરિવારોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં […]