1. Home
  2. Tag "india"

ભારતની સતત પ્રગતિથી શ્રીલંકાને પ્રેરણા મળે છેઃ PM દિનેશ ગુણવર્દના

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દનાએ ભારતની સતત પ્રગતિને બિરદાવી છે અને કહ્યું છે કે તેનાથી શ્રીલંકાને પણ પ્રેરણા મળી છે. શ્રીલંકા ઈન્ડિયા સોસાયટી દ્વારા આયોજિત ભારતના 77મા સ્વતંત્રતા દિવસની યાદમાં આયોજિત રાત્રિભોજનમાં બોલતા પ્રધાનમંત્રી કહ્યું કે, ભારતે યોગ્ય રીતે વિશ્વના મંચ પર તેનું સ્થાન પાછું મેળવ્યું છે અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં તેનું સ્થાન વધાર્યું છે. […]

ભારતની તાકાત થઈ બમણી,વાયુસેનામાં સામેલ થયું C-295 એરક્રાફ્ટ

દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થઈ ગઈ છે. આજે એરફોર્સના પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાન વાયુસેનાને સોંપ્યું. આ સાથે રાજનાથ સિંહ પણ આજે ભારત ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રથમ કાર્યક્રમ સી-295ને ઔપચારિક રીતે […]

ભારતની તાકાત થશે બમણી, C-295 એરક્રાફ્ટ આજે વાયુસેનામાં જોડાશે,અહીં જાણો તેની ખાસિયત

દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થવાની છે. આજે વાયુસેનાના પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાનો વાયુસેનાને સોંપશે. આ સાથે રાજનાથ સિંહ પણ આજે ભારત ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રથમ કાર્યક્રમ સી-295ને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ […]

ભારત-કેનેડા વિવાદ વચ્ચે બાંગ્લાદેશનો ભારતને સહકાર,કહી આ વાત

દિલ્હી: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોના વિવાદીત નિવેદન પછી ભારત અને કેનેડાના સંબંધોમાં અંતર વધી ગયું છે. ખાલિસ્તાની સમર્થક કેનેડાના પ્રધાનમંત્રીના વિવાદીત નિવેદન પછી ભારતને સહકારમાં હવે બાંગ્લાદેશ પણ આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમિને કહ્યું કે અમને ભારત પર ગર્વ છે અને અમે ભરોસા સાથે કહી શકીએ છીએ કે ભારત કદી પણ આવી ઓછી […]

નિજ્જર હત્યાકાંડ: કેનેડાએ કયા આધારે ભારત પર લગાવ્યો આરોપ, યુએસ ડિપ્લોમેટનો ખુલાસો-રિપોર્ટ

દિલ્હી: આ દિવસોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવનું વાતાવરણ છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. જ્યારે ભારતે તેના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હવે એક ટોચના અમેરિકન રાજદ્વારીનું કહેવું છે કે જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું. અમેરિકાએ પહેલીવાર […]

દેશને મળી 9 વંદે ભારત એક્સપ્રેસ,પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી, કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે

દિલ્હી: આજે ફરી દેશને 9 વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળી છે. પીએમ મોદીએ તેમને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી દીધી છે. આ 9 નવી વંદે ભારત ટ્રેનો અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે અને લોકોને મુસાફરીનો વધુ સારો મોડ આપશે. આ ટ્રેનોના સંચાલનથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને નવી કનેક્ટિવિટી મળશે. આ ટ્રેનો ખૂબ […]

કેનેડાના PM ટ્રૂડો વિચાર્યા વિના ભારત ઉપર આરોપ લગાવીને ફસાવી ગયાઃ અમેરિકાના પૂર્વ અધિકારી

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જ્યારે કેનેડાના આરોપો પર ભારતે જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેનાથી ખુદ કેનેડાના વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મુકાયાં છે.  હવે કેનેડાને સહયોગી […]

કેનેડા અને ભારત વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ ભાડા આસમાને, મુસાફરો ચિંતિત

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને હવાઈ ભાડા પર પણ અસર થઈ રહી છે. ભારત અને કેનેડાની ફ્લાઈટના ભાડા સતત વધી રહ્યા છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને દેશો વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ માંગમાં અણધાર્યો વધારો થયો છે, જેના કારણે હવાઈ ભાડા આકાશને […]

ભારતે રચ્યો ઈતિહાસ,ICCના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બન્યું

દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર (22 સપ્ટેમ્બર)થી ત્રણ મેચની વન-ડે સિરીઝ નો પ્રારંભ થયો છે. ટીમ ઈન્ડિયાના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 276 રન બનાવ્યા હતા.જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48.4 ઓવરમાં 281 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારત ICC વનડે રેન્કિંગમાં […]

ગેરકાયદે રીતે કબજો કરેલો ભારતીય વિસ્તાર પાકિસ્તાન ખાલી કરે, UNમાં ફરી એકવાર ભારતે પાક.ને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. પાકિસ્તાનના નિવેદનના પગલે ભારતે પણ આકરા પ્રહાર કરીને પડોશી પાકિસ્તાનને ત્રણ મુદ્દા સુધારવા સલાહ આવી હતી. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સેક્રેટરી અને યુવા રાજદ્વારી ગહલોતે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ કાયમ કરવા માટે પાકિસ્તાને 3 પગલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code