1. Home
  2. Tag "india"

આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનની મુશ્કેલી વધી, POKને ભારતમાં ભેળવી દેવાની સ્થાનિકોની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આર્થિક, પૂર, લોટ અને ખાદ્યપદાર્થોની કટોકટીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનની સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. એક રીતે જોઈએ તો પાકિસ્તાન ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)નું ગિલગિટ બાલ્ટિસ્તાન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં અહીંના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ અને દમનકારી નીતિઓથી […]

કુલદીપ-સિરાજ બાદ KL રાહુલનો કમાલ,ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં શ્રીલંકાને આ રીતે હરાવ્યું

મુંબઈ:કોલકાતામાં રમાયેલી વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું હતું.આ જીત સાથે તેણે ત્રણ મેચની વનડે સીરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમની જીતનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો જેણે અણનમ 64 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 103 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા ફટકાર્યા.સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ […]

ભારતની જીડીપી 2022-23માં વધવાનો વિશ્વ બેંકનો અંદાજ

નવી દિલ્હીઃ બ્રિટન સહિત દુનિયાના અનેક દેશો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. બીજી તરફ ભારતનું અર્થતંત્ર વધારે મજબુત બની રહ્યું છે. દરમિયાન વિશ્વ બેંકે ભારત માટે 2022-23માં જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને 6.9 રાખ્યું હોવાનું જાણવા મળે છે. વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાના મજબૂતીના સંકેતો દેખાઈ રહ્યા છે. આ સાથે વિશ્વની મોટી સંસ્થાઓ પણ […]

પીએમ મોદી અને ઈઝરાયલના પીએમ વચ્ચે વાત થઈ, ભારત આવવા આપ્યું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ સાથે ફોન ઉપર વાત કરી હતી. પીએમ મોદીએ બેંજામિન નેતન્યાહુને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેથી તેઓ ટુંક સમયમાં ભારતનો પ્રવાસ કરે તેવી શકયતા છે. પીએમ મોદીએ નેતન્યાહૂ છઠ્ઠીવાર ઈઝરાયલના પીએમ બનવા બદલ શુભકામના પાઠવી હતી. તેમજ સફળ કાર્યકાળની કામના કરી હતી. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કર્યું […]

ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન 11 વર્ષથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે

અમદાવાદઃ સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના પતંગબાજોએ વિવિધાકૃતિના, રંગબેરંગી, નવીન આકારોવાળા નાના-મોટા રંગબેરંગી પતંગોથી આકાશમાં ઈન્દ્રધનુષ સર્જ્યું હતુ. આ પતંગબાજોમાં એક દંપતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન પતંગ અને દોરીની જેમ સજોડે 11 વર્ષોથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે. આ યુગલના પ્રેમસંબંધની શરૂઆત જ […]

IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છેઃ પીએમ મોદી

ભોપાલઃ ઈન્દોરમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આપ્યો હતો. આ સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અને દેશની અર્થવ્યવસ્થા પણ તેજ ગતિએ છે. તેમણે વધુમાં કહ્યું કે, IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે. ઈન્ટરનેશનલ બેંક સર્વે વિશે વાત કરતા પીએમ મોદીએ […]

કોહલી-રોહિતની જોરદાર ઇનિંગથી ભારત જીત્યું,પ્રથમ વનડેમાં શ્રીલંકાને આ રીતે હરાવ્યું

મુંબઈ:સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયા હવે 3 વનડે સીરીઝમાં 1-0થી આગળ છે.આ વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓમાં વ્યસ્ત છે.ભારતે આ મેચમાં શ્રીલંકાને 373 રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે શ્રીલંકાની ટીમ માત્ર 306 રન જ […]

વિદેશમાં વસતા તમામ ભારતીય જે તે દેશમાં ભારતના રાજદૂત છેઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે […]

સંશોધનની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક નેતા બનવાની ક્ષમતા ધરાવે છે : ડૉ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં,  અહીં ICMR-રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર (RMRC) ની એનેક્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ICMR સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને BSL […]

દેશમાં 2023ના અંત સુધીમાં 200 વંદે ભારત ટ્રેન દોડતી કરાશેઃ રેલવે મંત્રી દર્શના જરદોશ

સુરતઃ ગાંધીનગર-મુંબઈ અને ત્યાર બાદ દેશના અન્ય સ્થળોએ શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓ તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે આ વર્ષના અંત સુધીમાં એટલે કે, 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં વધુ 200 જેટલી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. એવો સંકેત રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આપ્યો હતો.આ સાથે તેમણે સમગ્ર ભારતમાં 400 વંદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code