1. Home
  2. Tag "india"

સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર વચ્ચે જૂની બિલ્ડીંગમાં યોજાવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર તા. 7મી ડિસેમ્બરથી પ્રારંભ થવાની શકયતા છે, આ સત્ર તા. 29મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની સંભાવના છે. હાલ વિધાનસભાની નવી બિલ્ડીંગનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, સંસદનું આ શિયાળુ સત્ર જૂના સંસદ ભવનમાં જ યોજાય તેવી શકયતા છે. તારીખો વિશે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ […]

ભારત 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે-અમિત શાહ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમિલનાડુના ચેન્નાઈમાં કહ્યું કે,છેલ્લા આઠ વર્ષમાં દેશે વિકાસ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઝડપથી કામ કર્યું છે.તેમણે કહ્યું કે,2025 સુધીમાં ભારત ચોક્કસપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું, તાજેતરના મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, ભારત 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.આ માટે આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. […]

અન્યને નુકસાન પહોંચાડીને દેશ મજબૂત અને સમૃદ્ધ ના બનેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારત એવા વિશ્વ વ્યવસ્થામાં વિશ્વાસ નથી રાખતું જ્યાં કેટલાક દેશોને બીજા કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો સુરક્ષા ખરેખર સામૂહિક સાહસ બની જાય, તો વૈશ્વિક સ્થાપત્યની શક્યતાઓ શોધી શકાય છે, એમ તેમણે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું. નેશનલ ડિફેન્સ કોલેજ ખાતેના સંબોધનમાં, તેમણે સાયબર હુમલા અને સુચના યુદ્ધ જેવા ગંભીર ઉભરતા સુરક્ષા […]

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એકઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. યેલેને કહ્યું કે, યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે આ મારી પ્રથમ ભારત મુલાકાત છે. હું અહીં આવીને ખુશ છું, કારણ કે ભારત તેની આઝાદીના 75માં […]

‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું અને રહેશેઃ UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) ખાતે 7-18 નવેમ્બર દરમિયાન યુનિવર્સલ ટાઈમલી રિવ્યુ (UPR) વર્કિંગ ગ્રૂપના 41મા સત્રને સંબોધિત કરતા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે. તેમણે […]

વર્લ્ડ કપ બાદ હવે ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સાથે થશે,જાણો ક્યારે અને ક્યાં થશે તમામ મેચો

મુંબઈ:ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતની નિરાશાજનક હારને કારણે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું.હવે ભારતીય ટીમ વર્લ્ડકપની હાર ભૂલીને ન્યૂઝીલેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે.રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જશે જ્યાં ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. […]

અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને પાછળ છોડીને ભારત પોતાની કુટનીતિથી આગળ નીકળી જશેઃ ચીન

નવી દિલ્હીઃ રશિયાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ આગામી દિવસોમાં પણ ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરતુ રહેવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયા પાસેથી ઓઈલની ખરીદી મામલે ભારત ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારત ઓઈલની ખરીદી કરી રહ્યું છે અને એસ.જયશંકરના નિવેદનની ચીનના મીડિયાએ […]

ભારતને છેલ્લું રાફેલ ફાઈટર જેટ 15 ડિસેમ્બર સુધીમાં ફ્રાન્સ પાસેથી મળશે

દિલ્હી:ભારતને તેનું 36મું અને છેલ્લું રાફેલ ફાઈટર જેટ 15 ડિસેમ્બર સુધીમાં ફ્રાન્સ પાસેથી મળશે. 60,000 કરોડથી વધુના સોદામાં 2016માં આ છેલ્લી એરક્રાફ્ટ ડિલિવરી હશે.વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે,છેલ્લું વિમાન 15 ડિસેમ્બરની આસપાસ ભારત પહોંચશે. એરક્રાફ્ટનો ઉપયોગ ભારતીય વાયુસેનાના રાફેલ કાફલામાં ભારત-વિશિષ્ટ ઉન્નતીકરણ માટે કરવામાં આવ્યો હતો. ભારતે 36 એરક્રાફ્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો: ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ આબોહવામાં પરિવર્તન અંગેની રાષ્ટ્રસંઘની સંધિમાં સામેલ થયેલા દેશોના કોપ-27 સંમેલનનો ઇજીપ્તમાં આરંભ થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો છે. કોપ-27 સંમેલનમાં આબોહવામાં પરિવર્તનના લીધે થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા એક ભંડોળ રચવા બાબતે સંમતિ સધાઈ છે. સંમેલનના અધ્યક્ષ અને ઈજીપ્તના વિદેશમંત્રી સામે શૌકરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code