1. Home
  2. Tag "india"

બાંગ્લાદેશ ભારતનું મોટુ વેપારી ભાગીદારઃ PM મોદી

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્રીપક્ષીય બેઠક મળી હતી. જેમાં સાતેક મહત્વના મુદ્દા ઉપર સહમતી થઈ હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે અમે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ, અમારા વ્યૂહાત્મક સંબંધોની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીની સાથે મળીને […]

ભારતના આ રાજ્યમાં છે ગણેશજીની હજારો વર્ષ જૂની મૂર્તિ,જાણો

ભારતમાં ગણપતિની પૂજા કરનારો વર્ગ પણ મોટી સંખ્યામાં છે, જો વાત કરવામાં આવે મહારાષ્ટ્રની તો ત્યાં તો સમગ્ર મહારાષ્ટ્ર અને સાથે ગુજરાત પણ ગણપતિના તહેવારમાં ઉત્સાહી થઈ જાય છે અને આ સમયે ગુજરાતી અને મરાઠી લોકોના ચહેરા પર અનેરો આનંદ પણ જોવા મળતો હોય છે. હવે આ લોકોને જો ગણપતિની હજારો વર્ષ જૂની મૂર્તિ જોવી […]

ભારત ઉપરાંત દુનિયાના અન્ય ચાર દેશમાં પણ સૌથી વધારે હિન્દી ભાષાનું ચલણ

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી એ ભારતના મોટાભાગના નાગરિકોની માતૃભાષા છે. હિન્દી એ ભારતની ઓળખ છે, જે વિશ્વભરના હિન્દી ભાષી લોકોને એક કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને તેની લોકપ્રિયતામાં વધારો થયો છે.  ભારતમાં લોકો હિન્દી કરતાં અંગ્રેજી ભાષા બોલવાનું વધુ […]

ભારત એકવાર ફરીથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસરઃ સીએમ યોગી

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલું કામ જોઈને એમ કહી શકાય કે ભારત ફરીથી વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવા માટે અહીં આયોજિત કાર્યક્રમમાં એકત્ર થયેલા રાજ્યના શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું […]

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની આજથી ચાર દિવસની ભારત મુલાકાત,સાત કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના

દિલ્હી:વડાપ્રધાન શેખ હસીનાની સોમવારથી શરૂ થનારી નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે જળ વ્યવસ્થાપન, રેલ્વે અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સાત કરારો પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને રવિવારે આ માહિતી આપી હતી. હસીના તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સોમવારે ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી […]

ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં આજે ફરી મુકાબલો,કોણ કોના પર પડશે ભારી

ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાશે મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો કોણ કોના પર પડશે ભારી મુંબઈ:એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર મુકાબલો થવા જઈ રહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે એટલે કે આજે રમાનાર મેચ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.આ હાઈ વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માના હાથમાં રહેશે.બાબર આઝમ પાકિસ્તાની […]

બાંગ્લાદેશઃ પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ મહિનાની 5મીથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરડ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે, શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી […]

ગુજરાતઃ ભરૂચ જિલ્લાના જંબુસરમાં ભારતના સૌપ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક સ્થપાશે

અમદાવાદઃ કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે […]

ભારતમાં આઠ વર્ષમાં મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડનો ખર્ચ કરાયોઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો મોદી સરકાર કરી રહી છે. દરમિયાન છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારએ મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કોરોના મહામારી દરમિયાન 20 ટકા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. 8 વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ રાજ્યને 20 હજાર કરોડ […]

INS વિક્રાંત: ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ

નવી દિલ્હીઃ INS વિક્રાંતને ભારતીય નૌકાદળના ઇન-હાઉસ વૉરશિપ ડિઝાઇન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના શિપયાર્ડ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે, વિક્રાંતને અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે અને ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે. સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code