1. Home
  2. Tag "india"

ભારતમાં ખાખી વર્દી પોલીસની ઓળખ તો પછી કોલકત્તામાં પોલીસનો યુનિફોર્મ સફેદ કેમ ?, જાણો

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાની જવાબદારી નીભાવતી પોલીસનો ઇતિહાસ લાંબો છે અને તેની સાથે રોચક વાતો જોડાયેલી છે. દેશમાં ખાખી વર્દી પોલીસની ઓળખ છે અને પોલીસ જવાનો ખાખી વર્દીમાં જ જોવા મળે છે પરંતુ પશ્ચિમ બંગાળના શહેર કોલકત્તામાં પોલીસ ખાખી યુનિફોર્મમાં નહીં પરંતુ સફેદ યુનિફોર્મમાં જોવા મળે છે. જ્યારે કોલકત્તા સિવાય સમગ્ર બંગાળમાં પોલીસનો યુનિફોર્મ ખાખી […]

હિમાચલ અને ભારતમાં ચેસને લોકપ્રિય બનાવવા માટે બધું જ કરીશું-કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર

ધર્મશાલા:કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર બુધવારે સવારે પ્રથમવાર ચેસ ઓલિમ્પિયાડ મશાલ રિલે સમારોહના ધર્મશાલા સ્ટોપઓવરમાં મુખ્ય અતિથિ બન્યા હતા.રવિવાર 19 જૂનના રોજ નવી દિલ્હીના IG સ્ટેડિયમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક મશાલ રિલે લોન્ચ કરવામાં આવી હતી. ચેસ ઓલિમ્પિયાડની મશાલ ભારતના 75 શહેરોમાં આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગની યાદમાં પ્રસારિત કરવામાં આવશે – જે ભારતની […]

દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 9 લાખ હેકટરનો ઘટાડો, 99.63 લાખ હેકટરમાં વાવેતર

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે જો કે, હજુ સુધી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હજુ મેઘરાજાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીમાં દેશમાં હાલ ખરીફ વાવેતરમાં 9 લાખ જેટલા હેકટરનો ઘટાડો થયો છે. ગયા વર્ષે 1.08 કરોડ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જ્યારે […]

અંદામાન નિકોબારનાં પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.3 ની નોંધાઈ તીવ્રતા

અંદામાન નિકોબારમાં ભૂકંપના આંચકા 4.3 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ દિલ્હી:અંદામાન નિકોબારનાં પોર્ટ બ્લેરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.ભૂકંપના આંચકા કારણકે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હજુ ગઈકાલે તાઇવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 12,781 કેસ નોંધાયા,18 લોકોના મોત

કોરોના વાયરસ કેસ અપડેટ ભારતમાં નવા COVID-19 કેસોમાં લગભગ 1% નો ઘટાડો છેલ્લા 24 કલાકમાં 12,781 કેસ દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,781 કેસ નોંધાયા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 196.18 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.ભારતમાં હાલમાં 76,700 સક્રિય કેસ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 18 લોકોના […]

જમ્મુ કાશ્મીર પછી ભારતની આ જગ્યાને લોકો કહે છે સ્વર્ગ,ફરવા માટે છે બેસ્ટ

ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે, અને તે સ્થળો પર ફરવા માટે આવનારા લોકોની સંખ્યા લાખોમાં છે. ત્યારે જો ભારતમાં એવા સ્થળોની વાત કરવામાં આવે કે જે સ્વર્ગ જેવી છે તો તેમાં જમ્મુ કાશ્મીર સિવાય ઉત્તરાખંડ અને બંગાળની પણ સરસ જગ્યા છે. લેન્સડાઉન ઉતરાખંડમાં આવેલ ખુબ જ સુંદર જગ્યા છે.તમે લેન્સડાઉનની મુલાકાત લેવાનો પ્લાન બનાવી […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા,15 ના મોત

24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ કોરોનાથી 15 લોકોના નિપજ્યા મોત રિકવરી રેટ 98.62% દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ નોંધાયા છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 196.14 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.હાલમાં દેશમાં સક્રિય કેસ 72,474 છે. રિકવરી રેટ હાલમાં 98.62% છે. છેલ્લા 24 […]

ભારત પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ સાંજે 5 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. આ વર્ષે, પ્રથમ વખત, આંતરરાષ્ટ્રીય ચેસ બોડી, FIDE એ ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચની સ્થાપના કરી છે જે ઓલિમ્પિક પરંપરાનો એક ભાગ છે, પરંતુ ચેસ ઓલિમ્પિયાડમાં […]

નુપુર શર્મા મુદ્દે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત દયનીય

ભાગલા વખતે પાકિસ્તાનમાં 428 મંદિરો હતો 400થી વધારે મંદિરોમાં મદરેસા, સ્કૂલ અને દૂકાનો બની ગઈ પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ દેશો ચૂપ કેમ ? નવી દિલ્હીઃ નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ વિશે કરેલા વિવાદીત નિવેદન બાદ મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સંસ્થાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કાનપુર, પ્રયાગરાજ અને હાવડા સહિતના શહેરોમાં નુપુર શર્માના […]

દેશમાં 24 કલાકમાં 8000થી વધારે કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવ્યા

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ ફરીવાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, રોજ હવે મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8822 કેસ નોંધવામાં આવ્યા છે અને 10 લોકોના મોત પણ થયા છે. સરકારી ડેટા અનુસાર, હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 53,637 છે. છેલ્લા 24 કલાકમાં 5,718 લોકો કોરોનાથી સાજા થયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code