દેશમાં 24 કલાકમાં 8000થી વધારે કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવ્યા
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ ફરીવાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, રોજ હવે મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8822 કેસ નોંધવામાં આવ્યા છે અને 10 લોકોના મોત પણ થયા છે. સરકારી ડેટા અનુસાર, હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 53,637 છે. છેલ્લા 24 કલાકમાં 5,718 લોકો કોરોનાથી સાજા થયા છે. […]


