1. Home
  2. Tag "india"

લાલુ પ્રસાદ યાદવના ઘરે CBIના દરોડા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને તેમની પુત્રી સામે નવો કેસ નોંધાયો

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. હકીકતમાં, સીબીઆઈએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં […]

ભારત આજે વિશ્વની નવી આશા : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત ‘યુવા શિબિર’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતાવડાપ્રધાને કહ્યું કે આપણા શાસ્ત્રે આપણને શીખવ્યું છે કે દરેક પેઢીમાં સતત ચારિત્ર્ય ઘડતર એ દરેક સમાજનો આધાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું […]

ભારતનું મહાન સિનેમા અને સંસ્કૃતિ વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડાશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતનું સિનેમા ઉડવા માંગે છે, દોડવા માંગે છે, બસ અટકવા માંગતું નથી. આ વર્ષે, ભારત દેશની મહાન સિનેમા, તકનીકી પ્રગતિ, સંસ્કૃતિ અને વાર્તા કહેવાના ગૌરવપૂર્ણ વારસાને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. Indian […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે 1 જૂનથી શરૂ થશે ટ્રેન સેવા,કોરોનાને કારણે 2 વર્ષથી હતી બંધ

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટ્રેન સેવા શરુ થશે   1 જૂનથી શરૂ થશે ટ્રેન સેવા કોરોનાને કારણે 2 વર્ષથી હતી બંધ દિલ્હી:કોરોનાને કારણે બે વર્ષથી બંધ ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સેવા આખરે 1 જૂનથી શરૂ થશે.આ ઉપરાંત, તે જ દિવસથી ઢાકા-કોલકાતા રૂટ પર ત્રણ ટ્રેનો પણ ચલાવવાનું શરૂ કરશે.બાંગ્લાદેશના રેલવે મંત્રાલયે બુધવારે આ માહિતી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું […]

ચીનની મેલીમુરાદને નિષ્ફળ, ભારતે પડોશી દેશોને જરૂરી મદદ પુરી પાડી સંબંધ વધારે મજબુત બનાવ્યાં

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દુનિયામાં અમેરિકા અને ચીન પોતાને મહાસત્તા માને છે જ્યારે ભારત પણ હવે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન ભારતના પડોશી દેશોને ચીન આર્થિક સહિતની મદદ કરીને આ દેશોને ભારત વિરોધમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે, […]

ભારત આઝાદ દેશ હોવાથી અમેરિકા તેની ઉપર હુકમ કરવાની હિંમત નથી કરી શકતું : ઈમરાન ખાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીને આવતા અઠવાડિયે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથેની બેઠક દરમિયાન પૈસાની ભીખ માંગશે. ઈમરાને કહ્યું કે બિલાવલ ભુટ્ટોમાં એટલી હિંમત નથી કે તેઓ બ્લિંકનને મુશ્કેલીમાં મુકી શકે. તેઓ જાણે છે કે બિલાવલ અને તેના પિતા આસિફ અલી ઝરદારીના પૈસા […]

પાકિસ્તાન અને શ્રીલંકાની સરખામણીએ ભારતનું સંવિધાન વધારે મજબુતઃ શરદ પવાર

નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે સામાન્ય વર્ગની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોંઘવારી મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જો કે, ભારતનું બંધારણ પડોશી દેશો કરતા વધારે મજબુત હોવાથી શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ ઉભી થવાની શકયતા નહીં હોવાનું પણ કહ્યું હતું. શરદ પવારે કહ્યું […]

ભારત હવે એશિયામાં સૌથી ઝડપથી વિકસતા તબીબી પ્રવાસન કેન્દ્રોમાંનું એક: મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ​​વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બિલ્ડીંગ બ્રાન્ડ ઈન્ડિયા પર વરિષ્ઠ IFS અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત તેની ઉચ્ચ સ્તરની હેલ્થકેર ઇકોસિસ્ટમ અને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ધરાવતું સમગ્ર […]

ભારત 2022-24 માટે એસોસિએશન ઓફ એશિયન ઇલેક્શન ઓથોરિટીઝના અધ્યક્ષ તરીકે ચૂંટાયું

નવી દિલ્હીઃ ફિલિપાઈન્સના મનીલા ખાતે તાજેતરમાં યોજાયેલી એક્ઝિક્યુટિવ બોર્ડ અને જનરલ એસેમ્બલીની બેઠકમાં ભારતને 2022-2024 માટે એસોસિયેશન ઓફ એશિયન ઈલેક્શન ઓથોરિટીઝ (AAEA)ના નવા અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યું છે. ચૂંટણીઓ પર કમિશન, મનીલા AAEAના વર્તમાન અધ્યક્ષ હતા. એક્ઝિક્યુટિવ બોર્ડના નવા સભ્યમાં હવે રશિયા, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, તાઈવાન અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. ભારતના ચૂંટણી પંચે […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,288 નવા કોવિડ-19 કેસ નોંધાયા

અમદાવાદ: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા કોરોનાવાયરસના કેસની વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે 2288 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 3044 લોકો સાજા થયા છે. સોમવારે 3207 નવા કેસ અને 29 સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code