1. Home
  2. Tag "india"

ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહિત તમામ ક્ષેત્રમાં સંબંધો વધુ ગાઢ બન્યાઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી છે. મોદીએ વધુમાં કહ્યું કે અમારા સંબંધો દરેક ક્ષેત્રે ગાઢ બન્યા છે, પછી ભલે તે વ્યૂહાત્મક, આર્થિક હોય કે લોકો-થી-લોકોનો સંપર્ક હોય. As we celebrate 70 years of establishment of diplomatic relations between India […]

ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમીઃ 33 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે દેશના 70 ટકા વિસ્તારમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશની લગભગ 80 ટકા વસતી ગરમીની લપેટમાં આવ્યાં છે. દેશના 33 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું. આમાંથી સાત શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન, પંજાબ, […]

ઈન્ડોનેશિયા આજથી પામ ઓઈલનું વેચાણ નહીં કરે,જાણો કેવી રીતે વધશે ભારતીયો પર બોજ 

આમ જનતા પર મોંઘવારીનો વધુ એક માર ઈન્ડોનેશિયા આજથી પામ ઓઈલની નિકાસ કરશે બંધ જાણો કેવી રીતે વધશે ભારતીયો પર બોજ દિલ્હી:પહેલાથી મોંધવારીનો માર સહન કરી રહેલા ભારતીયો પર વધુ  બોજ વધવાનો છે.જેનું કારણ બન્યું છે ઈન્ડોનેશિયા. કારણ કે ઈન્ડોનેશિયાએ 28 એપ્રિલથી એટલે કે આજથી ખાદ્યતેલ ખાસ કરીને પામ ઓઈલની નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો […]

કોરોનાના કેસમાં વધારો:ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,927 નવા કેસ નોંધાયા

કોરોનાના કેસોમાં વધારો કોવિડ-19 કેસમાં લગભગ 18 ટકાનો ઉછાળો 24 કલાકમાં નોંધાયા 2,927નવા કોરોનાના કેસ દિલ્હી:દેશભરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.દેશમાં રોજેરોજ 1000 ની ઉપર કેસ નોંધાય રહ્યા છે.આ સાથે  વિદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ […]

ભારતમાં નહીં ચાલે મેડ ઈન ચાઈના ટેસ્લાઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. ટ્વિટરના બોર્ડે મસ્ક દ્વારા  44 બિલિયન ડોલરની સંપાદન બિડ સ્વીકારી છે. આ પછી તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બોસ બનવાની ખૂબ નજીક ગયા છે. દરમિયાન એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કને ભારતમાં ઉત્પાદન […]

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખોટી માહિતી ફેલાવવા બદલ 16 YouTube ન્યૂઝ ચેનલોને બ્લોક કરી

દિલ્લી: IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને, માહિતી અને પ્રસારણ મંત્રાલય, 2021, 22.04.2022ના રોજ બે અલગ-અલગ આદેશો દ્વારા, સોળ (16) YouTube આધારિત ન્યૂઝ ચેનલો અને એક (1) Facebook એકાઉન્ટને અવરોધિત કરવા માટે નિર્દેશો જારી કર્યા. બ્લોક કરાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં છ પાકિસ્તાન આધારિત અને દસ ભારત આધારિત યુટ્યુબ ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે, જેની […]

ગુજરાતના મુખ્યમંત્રીએ ભારતની ટેક શક્તિનો ઉપયોગ કરવા માટે CSIR અને iCreate વચ્ચે MoU કરાવ્યા

ગાંધીનગર:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના મુખ્ય ટેકનોલોજી ઇન્ક્યુબેટર – iCreate (આંતરરાષ્ટ્રીય ઉદ્યમશીલતા અને ટેકનોલોજી કેન્દ્ર) અને ભારત સરકારના અગ્રણી સંશોધન તેમજ વિકાસ સંગઠન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) વચ્ચે કરવામાં આવેલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગો અને ખાણકામ વિભાગના અધિક મુખ્ય સચિવ અને iCreate ના ચેરમેન IAS ડૉ. રાજીવ કુમાર ગુપ્તા અને ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર IAS ડૉ. […]

ભારતઃ 2015ની સરખામણીએ 2021માં મેલેરિયાના કેસોમાં 86.45 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ “માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વ મેલેરિયા […]

દિલ્લીમાં લોકોએ સતર્ક રહેવાની જરૂર, સતત ચોથા દિવસે 1000થી વધારે કોરોનાના કેસ નોંધાયા

દિલ્લીમાં ફરીવાર કોરોનાનું જોખમ સતત ચોથા દિવસે 1000થી વધારે કેસ લોકોએ સતર્ક રહેવાની જરૂર દિલ્લી: દેશમાં ફરીવાર કોરોનાવાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્લીની હેલ્થ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે દિલ્હીમાં રવિવારે કોરોનાવાયરસ કેસનાં નવા 1083 કેસ સામે આવ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગનાં આંકડા અનુસાર, સંક્રમણનો દર 4.48 ટકા નોંધવામાં આવ્યો છે. સંક્રમણનાં નવાં કેસ બાદ દિલ્હીમાં કૂલ […]

ભારતના કેટલાક એવા શહેર,જ્યાં વિદેશી લોકોને ફરવું વધારે ગમે છે

ભારતના કેટલાક એવા શહેર વિદેશીઓને અહીંયા ફરવું વધુ છે પસંદ જાણો તેના વિશે માહિતી ભારતમાં આમ તો ફરવા માટે હજારો સ્થળો છે. ભારતમાં ફરવા માટે એટલે કે જો સંપૂર્ણ ભારતયાત્રા કરવા નીકળો તો અંદાજે 2-3 વર્ષ તો થઈ જાય, પણ જો કે કોઈની પાસે એટલો ફરવાનો સમય હોતો નથી તેના કારણે લોકો કેટલાક સ્થળે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code