1. Home
  2. Tag "india"

2036 ઓલિમ્પિકમાં, ભારત મેડલ ટેલીમાં ટોચના 10માં હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ […]

ભારત-યુએઈ વેપાર બે વર્ષમાં બમણો થયો, 83.7 અબજ ડોલરે પહોંચ્યો

નવી દિલ્હીઃ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના વ્યાપારિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં ભારત-યુએઈ દ્વિપક્ષીય વેપાર લગભગ બમણો થઈને $83.7 બિલિયન થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં આ વેપાર 43.3 બિલિયન ડોલરનો હતો જે 2023-24માં ઝડપથી વધવાની અપેક્ષા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં […]

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI હવે કતારમાં પણ લાગુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ ભારત અને કતાર વચ્ચેના સંબંધોને નવી મજબૂતી મળી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત દરમિયાન, બંનેદેશોએ વેપાર, રોકાણ, ઉર્જા અને સાંસ્કૃતિક સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. કતારે ભારતમાં ૧૦ બિલિયન યુએસ ડોલર (લગભગ 83,000 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને […]

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિયુક્તિ, નવા કાયદા હેઠળ નિયુક્ત થનાર પ્રથમ CEC

નવી દિલ્હી: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આઉટગોઇંગ રાજીવ કુમારની જગ્યા લેશે. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત નવા કાયદા હેઠળ નિમણૂક થનાર જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી […]

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની આ સત્રમાં અતિથિ […]

ભારતમાં ટેબ્લેટની માંગમાં વધારો થયો, એક વર્ષમાં ટેબ્લેટ માર્કેટમાં 25 ટકાનો વધારો

ભારતમાં લોકો હવે ટેબ્લેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને એવા ટેબલેટ જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે અને સારા ફીચર્સ ધરાવે છે. ભારતમાં એપલ, સેમસંગ અને લેનોવો જેવી મોટી કંપનીઓ સૌથી વધુ ટેબલેટ વેચી રહી છે. આગામી સમયમાં ટેબ્લેટનું વેચાણ વધુ વધવાની અપેક્ષા છે. ગયા વર્ષે ભારતમાં ટેબ્લેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ભારત અને જાપાનનો સંયુક્ત લશ્કરી અભ્યાસ 25 ફેબ્રુઆરીથી માઉન્ટ ફુજી ખાતે શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયનની છઠ્ઠી આવૃત્તિ 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી જાપાનના માઉન્ટ ફુજી ખાતે યોજાવાની છે, એમ ભારતીય સેનાએ જણાવ્યું હતું. આ અભ્યાસનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ સંયુક્ત શહેરી યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરતી વખતે બંને દળો વચ્ચે આંતર-કાર્યક્ષમતા વધારવાનો છે, એમ સંરક્ષણ મંત્રાલય (આર્મી) ના […]

ભારત પાસે ગ્લોબલ સાઉથનો વિશ્વાસ છે અને મહાન શક્તિઓને પણ જોડવાની ક્ષમતા છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ ઓમાનમાં 8મી હિંદ મહાસાગર પરિષદમાં મુખ્ય ભાષણ આપનાર વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ઓમાનના મસ્કતમાં 8મી હિંદ મહાસાગર પરિષદમાં મુખ્ય ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ બાબતોમાં નોંધપાત્ર ઉથલપાથલ ચાલી રહી છે. ડૉ. જયશંકરે કહ્યું કે, વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન નવા વિચારો અને ખ્યાલો દ્વારા વ્યક્ત […]

ભારતના 119 “ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ” ને લઈને યુએસ વિમાન અમૃતસર પહોંચશે

હ્યુસ્ટનઃ યુએસ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર III લગભગ 119 ભારતીય નાગરિકોને લઈને 16 ફેબ્રુઆરીએ અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરશે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી આ બીજી વખત ભારતીયોને દેશનિકાલ કરવામાં આવશે. અગાઉ, એક યુએસ લશ્કરી વિમાન ભારતના વિવિધ રાજ્યોમાંથી 104 “ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ” ને લઈને અમૃતસર પહોંચ્યું હતું. ટ્રમ્પ […]

બજેટ 2025-26 પીએમ મોદીના ભવિષ્યનાં ભારત માટેના વિઝનને પ્રતિબિંબિત કરે છેઃ કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ

અમદાવાદઃ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન વિભાગનાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વર્ષ 2025-26નાં કેન્દ્રીય બજેટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભારત માટેનાં વિઝનનું પ્રતિબિંબ ગણાવ્યું છે. તેને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન અને આત્મનિર્ભર રાષ્ટ્ર માટેનો રોડમેપ ગણાવતા મંત્રીએ દેશના ભવિષ્યને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code