1. Home
  2. Tag "india"

જળ સ્ત્રોતોની ગણતરી: દેશમાં 24.25 લાખ જળાશયો પૈકી 97 ટકા ગ્રામીણ અને 3 ટકા શહેરી વિસ્તારમાં

નવી દિલ્હીઃ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના સક્ષમ માર્ગદર્શન હેઠળ જલ શક્તિ મંત્રાલયે સમગ્ર દેશમાં જળ સ્ત્રોતોની વસ્તી ગણતરી હાથ ધરી છે. પ્રથમ વખત દેશ. વસ્તીગણતરી ભારતના જળ સંસાધનોની વ્યાપક યાદી પૂરી પાડે છે, જેમાં કુદરતી અને માનવસર્જિત જળ સ્ત્રોતો જેમ કે […]

દુનિયાના સહિતના દેશોનો એક વર્ષમાં સૈન્ય ખર્ચ વધ્યો, ભારતના સૈન્ય ખર્ચમાં 6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુધ્ધ ચાલી રહ્યું છે, આ ઉપરાંત ચીન-તાઈવાન, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સહિતના દેશો વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધ તંગ બન્યાં છે. જેના પરિણામે વિશ્વના વિવિધ દેશોમાં લશ્કરી ખર્ચમાં સર્વોચ્ચ ટોચે વધારો નોંધાયો છે. એક વર્ષના સમયગાળામાં ભારતનો સૈન્ય ખર્ચમાં 6 ટકાનો […]

Jio યુઝર્સે રચ્યો ઈતિહાસ,એક મહિનામાં 10 બિલિયન GB ડેટાનો કર્યો ઉપયોગ,ભારતમાં પહેલીવાર બન્યો રેકોર્ડ

મુંબઈ : જિયો યુઝર્સે એક મહિનામાં 10 એક્સાબાઈટ એટલે કે 10 બિલિયન જીબી ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2016માં જ્યારે રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો, તે સમયે સમગ્ર દેશમાં ઉપલબ્ધ તમામ નેટવર્ક્સ પર ડેટાનો વપરાશ માત્ર 4.6 એક્સાબાઈટ હતો અને […]

ભારત પ્રવાસને દ્વિપક્ષીય સંદર્ભમાં જોતા નથી: બિલાવલ ભુટ્ટો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું છે કે, ભારતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલની બેઠકમાં તેમની ભાગીદારી ચાર્ટર પ્રત્યે ઈસ્લામાબાદની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતમાં આગામી દિવસોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલની બેઠક યોજાશે. ગોવામાં યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આ […]

40 દિવસમાં 400 કરોડની નિકાસ સાથે હેન્ડલુમ-ટેક્સટાઇલમાં ભારતનો નિકાસ દર ઊંચોઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત આજે ખાસ તમિલ ભગિનીઓ સાથે  પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તમિલનાડુથી આવેલા 282  સૌરાષ્ટ્ર તમિલ ભગિનીઓ સાથે કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસના મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગ તેમજ કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રવાસન […]

ભારત અને બાંગ્લાદેશનો ઐતિહાસિક નિર્ણય-હવે રૂપિયા અને ટાકામાં સીધો વેપાર થશે

ભારત અને બાંગ્લાદેશનો ઐતિહાસિક નિર્ણય  હવે રૂપિયા અને ટાકામાં સીધો વેપાર થશે નિકાસ કરવામાં આવતી રકમ લગભગ બે અબજ ડોલર દિલ્હી : ભારત અને બાંગ્લાદેશે બંને દેશો વચ્ચે કોમર્શિયલ લેવડદેવડમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. બંને દેશોએ નક્કી કર્યું છે કે હવેથી તેઓ ભારતીય રૂપિયા અને બાંગ્લાદેશી ટાકામાં વ્યાપારી વ્યવહારો કરશે. બાંગ્લાદેશથી ભારતમાં નિકાસ કરવામાં આવતી […]

ભારતના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ સુવર્ણ અક્ષરે નોંધાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ સાગર વૉક વે નજીક રાજ્યના આદિજાતિ વિકાસ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમિલ બાંધવો સાથેના સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આદિજાતિ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્રથી તમિલનાડુ સ્થાયી થયેલા છે તે પૂર્વજોની અસ્મિતા લઈને સૌરાષ્ટ્ર આવેલા તમિલ બાંધવોને પોતાના વતનને મળવાનો આ […]

દેશમાં એક મહિનામાં ESI યોજના હેઠળ 11,000 નવી સંસ્થાઓની નોંધણી

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા બહાર પાડવામાં આવેલા કામચલાઉ પગારપત્રકના ડેટા અનુસાર, ફેબ્રુઆરી, 2023માં કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI યોજના)માં 16.03 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2023 માં, કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 11,000 નવી સંસ્થાઓ નોંધવામાં આવી છે, જે તેના કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવચ સુનિશ્ચિત કરે છે. […]

ભારતમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમે, અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો અતિ ચિંતાજનક અને ગંભીર છે,  ત્યારે વિદ્યાર્થીઓના સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓ માટે સમયસુચક પગલા ભરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની […]

ભારતમાં ડાબી બાજુ કેમ વાહન હંકારવામાં આવે છે જાણો..

નવી દિલ્હીઃ ઘણીવાર આપણે વિદેશમાં જઈએ છીએ અથવા ટીવી પર જોઈએ છીએ કે કેટલાક દેશોમાં વાહનો રસ્તાની જમણી બાજુ દોડે છે, જ્યારે તેમનું સ્ટિયરિંગ ડાબી બાજુએ હોય છે. તેનાથી વિપરિત, ભારતમાં વાહનો રોડની ડાબી બાજુએ ચાલે છે, પરંતુ તેમનું સ્ટીયરિંગ તેની વિરુદ્ધ જમણી બાજુએ હોય છે. બ્રિટન સહિત અનેક દેશમાં ડાબી બાજુ વાહન હંકારમાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code