રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણયને લઈને શું માની રહ્યાં છે નિષ્ણાંતો, જાણો…
નવી દિલ્હીઃ દેશમાં નરેન્દ્ર મોદી સરકારે બ્લેકમની, ટેરરફંડિગ અને નકલી નોટોના રેકેટને તોડી પાડવા માટે વર્ષ 2016માં રૂ. 500 અને 1000ની નોટો ચલણમાંથી પરત ખેંચી હતી. જેથી દેશ વિરોધી પ્રવૃતિઓ ઉપર અકુંશ આવ્યો હતો. બીજી તરફ આરબીઆઈએ નવેમ્બર 2016 બાદ જનતાને હાલાકી ના પડે તે માટે ક્રમશઃ રૂ. 500, 2000, 200, 1000, 50, 20 અને […]