1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

ભારતીય એરફોર્સમાં સામેલ થયેલા મિરાજ-2000 યુદ્ધ વિમાનમાં છે આ ખાસિયત

પ્રતિકલાક 2336 કિમીની ઝડપ ડબલ એન્જિન સાથે 13800 કિલો વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા આ યુદ્ધ વિમાનના ઉપયોગ 9 દેશની સેના કરે દિલ્હીઃ મિરાજ 2000ની ખાસિયત એ છે કે, 2336 કિમી પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે ડબલ એન્જિનવાળુ વિમાન 13800 કિલો વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે. ચોથી પેઢીના આ યુદ્ધ વિમાનને કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા […]

ભારતીય એરફોર્સની તાકાતમાં થશે વધારોઃ 24 સેકન્ડ હેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનનો સોદો

યુદ્ધ વિમાન માટે રૂ. 233.67 કરોડનો કરાર 8 યુદ્ધ વિમાન ઉડવાની સ્થિતિમાં આ યુદ્ધ વિમાન જલ્દી આવશે ભારત દિલ્હીઃ ભારતીય વાયુ સેનાને યુદ્ધ વિમાનોમાં પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરનારા મિરાજ 2000 યુદ્ધ વિમાન સામેલ થશે. 24 સેકન્ડ બેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનોનો સોદો કરવામાં આવ્યો છે. આ વિમાનો પણ ડસોલ્ડ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યાં […]

દેશની વાયુસેના બાડમેર નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે, આ વિમાનમાં સવાર હશે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નિતીન ગડકરી

વાયુસેના રાજ્થાનના બાડમેર હાઈવે પર હવે ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે જે વિમાન લેન્ડ કરવામાં આવશે તેમાં રાજનાથ સિંહ સવાર હશે આ દેશનો પ્રથમ હાઈવે છે જ્યાં એરફઓર્સનું  વિમાન લેન્ડિંગ થઈ શકશે આ પ્રકારના વધુ 12 માર્ગો તૈયાર કરવામાં આવશે   દિલ્હીઃ દેશની ત્રણે સેનાઓ અનેક મોરચે મજબૂત બની રહી છે અને આ માટે સતત પ્રયત્નો […]

ભારતીય વાયુસેનાની તાકાતમાં કરાશે વધારોઃ 70 હજાર એકે-103 રાઈફલની તાત્કાલિક કરશે ખરીદી

દેશની વાયુસેનાની તાકાતમાં વધારો થશે ઈમરજન્સી ઘોરણે ખરીદશે એકે 103 રાયફલ 70 હજાર જેટલી એક 103 રાયફલની ખરીદી કરશે દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ અનેક મોરચે મજબૂત બની રહી છે, અવનવી ટેકનોલોજીથી  સેનાઓ સજ્જ થઈ રહી છે,ત્યારે હવે સેનાને નવા સંસાધનો ખરીદવા માટે મંજૂરી મળી ચૂકી છે,જેને લઈને સેનાની તાકાતમાં ઓર વધારો થશે, ભારતીય વાયુસેનાએ રશિયા […]

ભારતીય વાયુસેનાનું સી-17 વિમાન કાબુલ રવાના માટે તૈયાર, 250 ભારતીયોને લાવશે પરત

ભારતીય સેનાનું વિમાન થોડી વારમાં કાબુલ માટે રવાના થશે 250 જેટલા ભારતીયોને લાવશે પરત  દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ જૂદા જૂદા દેશના લોકો ત્યા ફસાયા છે, ત્યારે ભારત પણ પોતાના નાગરિકોને બહાર કાઢવાના સતત પ્રયત્ન હેઠળ જોવા મળે છે, આ શ્રેણીમાં ભારતીય વાયુસેનાનું સી -17 પરિવહન એરક્રાફ્ટ કાબુલ માટે ટેક ઓફ કરવા માટે […]

ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધ્યું, રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા

ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધ્યું રાફેલ વિમાનને 101 સ્કવોડ્રનમાં સામેલ કરાયા હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરાઇ નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત હવે વધી છે. 28 જુલાઇ, 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડમાં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર-1 સ્કવોડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલલ […]

23 વર્ષીય માવ્યા સુદનએ દેશનું સન્માન વધાર્યું, જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા IAF ફાઇટર પાઇલટ બની

માવ્યા સુદન બની દેશની 12મી મહિલા પાયલોટ જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા IAF ફાઇટર પાયલોટ 23 વર્ષની ઉંમરે વધાર્યું દેશનું સન્માન શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાની રહેવાસી 23 વર્ષીય માવ્યા સુદન ભારતીય ફાઇટર પાઇલટ તરીકે ભારતીય વાયુસેનામાં સામેલ થશે. તેણે જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બનીને ઇતિહાસ રચ્યો છે. માવ્યાને ફ્લાઈંગ ઓફિસર તરીકે આઇએએફમાં ભરતી કરવામાં આવી હતી. […]

India-China Standoff – પૂર્વીય લદ્દાખમાં ચીને કર્યો યુદ્વાભ્યાસ તો ભારતે પણ રાફેલ કર્યા તૈનાત

પૂર્વીય લદ્દાખ પાસે ભારત-ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો ચીની વાયુસેનાએ ભારતીય સરહદ પાસે કર્યો યુદ્વાભ્યાસ ભારતે પણ પૂર્વીય લદ્દાખ પાસે પોતાના લડાકૂ વિમાનો તૈનાત કર્યા નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ભારત-ચીન વચ્ચે તણાવ ફરીથી વધ્યો છે. ચીને ફરી એક વખત પૂર્વી લદ્દાખ પાસે પોતાની તૈનાતી વધારી દીધી છે. […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરની કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, અગ્નિશામક અભિયાન જારી

કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ આગ પર કાબૂ મેળવવા બોલાવી વાયુસેનાને  હાલ અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા ભારતીય વાયુ સેનાને બોલાવવામાં આવી છે. હાલ,અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે. આઈએએફ વોરંટ ઓફિસર દલબીર એસ બહલે કહ્યું કે, […]

કોરોના સંકટ સામે વાયુસેના ફરી બની સંકટ મોચન, 42 વિમાનોથી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા

ભારતની વાયુસેના ફરીથી સંકટ મોચન બની 42 વિમાનો થકી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા વાયુસેનાએ અત્યારસુધીમાં 180 જેટલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરને અનેક જગ્યાએ પહોંચાડ્યા નવી દિલ્હી: ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અગાઉની દરેક આફતની જેમ આ વખતે પણ વાયુસેના સંકટ મોચનની જેમ દેશનું સંકટ દૂર કરવા માટે એક્શનમાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code