1. Home
  2. Tag "indian army"

DRDO અને ભારતીય સૈન્ય દ્વારા મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ રાજસ્થાનમાં PFFR ખાતે મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM) વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. ટ્રાયલ યુઝર ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન, મિસાઈલનું પ્રદર્શન અને વોરહેડનું પ્રદર્શન નોંધપાત્ર હોવાનું જણાયું હતું. એક અખબારી યાદી અનુસાર, મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM) વેપન સિસ્ટમ DRDO દ્વારા […]

ભારતીય સેનાએ લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈએ કવાયત હાથ ધરી

નવી દિલ્હી : દુશ્મનોના ઈરાદાને નાકામ કરવા ભારતીય સેનાએ લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈએ કવાયત હાથ ધરી હતી. ભારતીય સૈન્યએ ઉચ્ચ ઊંચાઈ પર બખ્તરબંધ જોખમોને બેઅસર કરવાની તેની ક્ષમતા દર્શાવવા માટે ટેન્ક વિરોધી માર્ગદર્શન મિસાઈલ ફાયરિંગ પ્રેક્ટિસ હાથ ધરી હતી. ભવિષ્યમાં આ કવાયત મુશ્કેલ પર્વતોવાળા દૂરના વિસ્તારોમાં મિશનમાં સફળતા પ્રાપ્ત કરવાનું સરળ બનાવશે. સેનાએ આ કવાયતને […]

કાશ્મીરઃ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને ભારતીય જવાનોએ એક આતંકવાદી ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને […]

75મો ગણતંત્ર દિવસ : ઈતિહાસમાં પહેલીવાર થલસેનાની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે કેપ્ટન શરણ્યા રાવ, જાણો કોણ છે આ મહિલા અધિકારી?

નવી દિલ્હી: ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. આ ગણતંત્ર દિવસ દેશવાસીઓ ખાસ કરીને મહિલાઓ માટે ઘણી દ્રષ્ટિએ ઐતિહાસિક છે. આના સંદર્ભે ગણતંત્ર દિવસ માટે ઝાંખી, પરેડ અને થીમના કેન્દ્રમાં મહિલાઓ છે. સૌથી મોટું પરિવર્તન ત્રણેય સેનાઓની એક મહિલા ટુકડી માર્ચ કરી […]

500 મીટરની રેન્જથી દશ્મનનું કામ થશે તમામ, ડીઆરડીઓએ લોન્ચ કરી સ્વદેશી અસોલ્ટ રાઈફલ ઉગ્રમ

નવી દિલ્હી: ડીઆરડીઓએ સોમવારે 7.62 x 51 એમએમ કેલિબરની એક અત્યાધુનિક, સ્વદેશી અસોલ્ટ રાઈફલ ઉગ્ર લોન્ચની છે. પ્રાઈવેટ કંપનીની સાથે હાથ મિલાવી ડીઆરડીઓએ આ રાઈફલને ડિઝાઈન, વિકસિત અને નિર્મિત કરી છે. આ રાઈફલને સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને રાજ્ય પોલીસ યુનિટ્સની સંચાલન આવશ્યકાઓ માટે ડિઝાઈન કરવામાં આવી છે. સોમવારે પુણેમાં ડીઆરડીઓને આર્મામેન્ટ અને કોમ્બેક્ટ એન્જિનિયરિંગ […]

કાશ્મીરઃ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી

નવી દિલ્હીઃ જમ્મુના અખનૂર સેક્ટરમાં સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરીની આતંકીઓએ પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના જવાનોએ ચાર ઘુસણખોરો આંતરરાષ્ટ્રીય સીમા ઉપર તાર તરફ આવતા જોયા હતા. જેથી તેમને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો. જેની લાશ આથંકવાદીઓ લઈ […]

ઉત્તરકાશી ટનલ મુદ્દે મોટા સમાચાર,ભારતીય સેના કામદારોને બચાવવા માટે મેન્યુઅલ ડ્રિલિંગ કરશે

દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનેલી સિલ્ક્યારા ટનલમાં 41 કામદારોના જીવ જોખમમાં છે. છેલ્લા 14 દિવસથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ ક્રમમાં હવે ભારતીય સેનાના મદ્રાસ સેપર્સના સૈનિકો પણ જોડાયા છે. આ સૈનિકો કેટલાક નાગરિકો સાથે મેન્યુઅલ ડ્રિલિંગ કામ કરશે. આ માટે કુલ 20 ખાસ લોકોને બોલાવવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે પ્લાઝમા […]

ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા રાજનાથસિંહે કર્યું સૂચન

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સેના કમાન્ડરો સાથે વાતચીત દરમિયાન રક્ષા મંત્રીએ તેમની સમક્ષ ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શક્ય છે કે આપણે પણ સરહદ પર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા […]

UN MISSIONની શાંતિ સેનામાં ફરજ બજાવી પરત ફરેલા ગુજરાતી જવાને દુનિયામાં શાંતિ માટે પ્રાર્થના કરી

અમદાવાદઃ હાલ જ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘર્ષણ વૈશ્વિક સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે, ત્યારે ભારતીય સૈન્યમાં ખડેપગે સેવા બજાવતા ખોડતળાવ ગામ(રેવાપટેલ ફળિયું) ના સૈનિક હેતલભાઈ ચૌધરી લેબેનોનની સરહદે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવી દેશમાં પરત ફર્યા હતા. હેતલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૬ મહિના સુધી  […]

ભારતીય સેનાની વધશે તાકાત,બેડામાં સામેલ થશે 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર

દિલ્હી: ભારતની બંને તરફની આંતરરાષ્ટ્રીય સરહદો દુશ્મન દેશોથી ઘેરાયેલી છે. આ સરહદોની સુરક્ષા માટે હજારો સૈનિકો દિવસ-રાત તૈનાત છે. ભારત સરકાર દર વર્ષે સરહદોની સુરક્ષા જાળવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. સરહદો પર તૈનાત સૈનિકોને કોઈ કમી ન રહે તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.સરકાર સમય-સમય પર ઘણા અપડેટ્સ કરતી રહે છે જેથી સેના કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code