સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ‘સુરત લિટફેસ્ટ 2025’ ની ત્રીજી આવૃત્તિ સાથે ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસીય ભવ્ય આયોજન
25 વર્ષ પછી જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે વર્ષ 2047માં ભારતને તે સ્વરૂપમાં લાવવા માટે આપણે શું કરી શકીએ, આખો દેશ એક મંચ પર આવીને ભારતની વિવિધ સમસ્યાઓની ચર્ચા વિચારણા કરશે. ‘સુરત લિટરરી ફાઉન્ડેશન’ દ્વારા દર વર્ષે શહેરમાં ત્રણ દિવસ માટે સુરત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. અગાઉના તમામ સફળ […]