ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપવા પિયુષ ગોયલની હાકલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત એવા દેશો સાથે કામ કરવા આતુર છે જે વાજબી વેપાર પ્રથાઓનું પાલન કરે છે અને વેપાર કરવા માટે સમાન તકો પૂરી પાડે છે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા, મંત્રી ગોયલે ધ્યાન દોર્યું કે ભારતીય કંપનીઓ સક્ષમ છે અને જો વાજબી વ્યવસાયિક પ્રથાઓનું પાલન […]