1. Home
  2. Tag "indian railways"

ભારતીય રેલ્વેએ 5243 કિલોમીટરનું બાંધકામ કરીને નવી લાઇન બાંધકામમાં નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વિવિધ શ્રેણીઓમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આ સિદ્ધિઓમાં રેકોર્ડ નૂર લોડિંગ, ઇલેક્ટ્રિફિકેશન, નવી લાઇન કન્સ્ટ્રક્શન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનું એકીકરણ સામેલ છે. નાણાકીય વર્ષ 22-23માં ભારતીય રેલ્વેએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રેકોર્ડ નૂર લોડિંગ અને આવકમાં વધારાની સાથે હાલ દરરોજ સરેરાશ દરરોજ સરેરાશ 14.4 […]

પોરબંદર; પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવના ટ્રાયલ રન સાથે PCEE નિરીક્ષણ પૂર્ણ થયું

એકવાર 100% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કર્યા પછી, ભારતીય રેલવે ભારતીય પાવર સેક્ટરમાં ગેમ ચેન્જર બનવા જઈ રહી છે અને દેશ માટે તેના નૂર અને પેસેન્જર સેગમેન્ટને વિકસાવવાની વિશાળ તક છે. સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન (કોર) હેઠળના રેલવે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટે ભાવનગર મંડળના વાંસજાળીયા-પોરબંદર સેક્શન (RKM 32.07 ::TKM 50.27:) વિભાગને ચાલુ કરીને વધુ એક એક ઉપલબ્ધિ […]

ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે 

દિલ્હી:ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે.આ ટ્રેન દ્વારા લોકો વિસ્તારની મુલાકાત લઈ શકશે.આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયનો 15 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે, એમ રેલવે મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “બહુપ્રતીક્ષિત ટ્રેન પ્રવાસ કાર્યક્રમ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરીઃ બિયોન્ડ ગુવાહાટી” આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

હવે Whatsapp દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો: ભારતીય રેલવેની નવી સેવા શરૂ

દિલ્હી:ભારતીય રેલવેના PSU, IRCTC એ રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરી છે. ગ્રાહક માટે ઇન્ટરેક્ટિવ ટુ વે કમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે WhatsApp નંબર +91-8750001323 રજૂ કરાયો છે. AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓના તમામ પ્રશ્નોને હેન્ડલ કરવા અને તેમના માટે ભોજન બુક કરવા માટે, પસંદ કરેલ ટ્રેનો અને મુસાફરો પર અમલમાં મૂકાયેલ ઈ-કેટરિંગ સેવાઓ માટે WhatsApp સેવા […]

ભારતીય રેલવેઃ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો, આવક નોધપાત્ર વધી

નવી દિલ્હીઃ ભારતમાં રેલવેમાં પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સેમીહાઈસ્પીડ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ રેલવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ભારતીય રેલ્વેની આ છે એક એવી ટ્રેન જેમાં તમારી યાત્રા બનશે રોયલ યાત્રા – જાણો ટ્રેનની વૈભવ સુવિધાઓ વિશે

ઘણા લોકોને ટ્રેનની મુસાફરી ગમતી હોય છે, ટ્રેન માટે કહેવાય છે કે સસ્તા ભાડે લાંબી યાત્રા કરી શકાય છે પરંતુ કેટલીક ટ્રેન એવી વૈભવ હોય છે કે જેનું ભાડૂ ફ્લાઈટ કરતા બમણુ હોય છે અને તેની સુવિધાઓ ફ્લાઈટ આગળ કરંઈજ ન કહી શકાય તેવી હોય છે આજે એક એવી જ મહારાજા એક્સપ્રેસ ટ્રેન વિશે વાત […]

ભારતીય રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો, નવ મહિનામાં 48913 કરોડની આવક

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક વધીને 48 હજાર 913 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 28 હજાર 569 કરોડ રૂપિયા હતી. 1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન […]

ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના પ્રોબેશનરોએ આજે (16 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રેલવે એ ઘણા લોકો માટે સાચા અર્થમાં જીવનરેખા છે જેઓ રોજબરોજ નોકરી અથવા […]

ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરાયાં

નવી દિલ્હીઃ ભારતના માનનીય રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો, રાષ્ટ્રીય ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન એવોર્ડ્સ અને રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધાના પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે, ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારત […]

એનર્જી કોરિડોર માટે રેલ્વે મંત્રાલય લગભગ 94 હજાર કરોડના કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપીશે

દિલ્હી : રેલવે મંત્રાલય તેના ફ્લેગશિપ એનર્જી કોરિડોર પ્રોગ્રામ હેઠળ ટૂંક સમયમાં રૂ. 94,153 કરોડના 107 કોલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે છે. આ પ્રોજેક્ટ્સ રેલવે બોર્ડની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ સાથે રૂ. 2 લાખ કરોડના માસ્ટર પ્લાનનો બીજો તબક્કો પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ભારતના કોલસા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code