1. Home
  2. Tag "indian railways"

ભારતીય રેલવેઃ નવી ટેકનોલોજીની મદદથી ટ્રેનોને ટ્રેક કરી શકાશે

નવી દિલ્હીઃ રીયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS), ઈસરોના સહયોગથી વિકસાવવામાં આવી છે, જે સ્ટેશનો પર ટ્રેનની મુવમેન્ટના સમયને સ્વચાલિત સંપાદન માટે લોકોમોટિવ્સ પર સ્થાપિત કરવામાં આવી રહી છે, જેમાં આગમન અને પ્રસ્થાન અથવા રન-થ્રુનો સમાવેશ થાય છે. તેઓ કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA) સિસ્ટમમાં તે ટ્રેનોના કંટ્રોલ ચાર્ટ પર આપમેળે પ્લોટ થાય છે. RTIS 30 […]

રેલ કોન્ટ્રાક્ટ મામલે ચીને ભારત પાસે વળતરની કરેલી માંગ પોતાને જ ભારી પડી -હવે ભારતીય રેલ્વનો ચીન પર 71 કરોડનો દાવો 

ચીનને પોતાની ચાલ પડી ભારે વળતર માંગવાના ચક્કરમાં ભારતીય રેલ્વેએ 71 કરોડોનો દાવો કર્યો દિલ્હીઃ- ચીન સતત ભારત સામે દાવપેચ રમી રહ્યું છે ,ચીની કંપનીએ બે વર્ષ પહેલા ચીનની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા બદલ હવે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત પાસેથી  279 કરોડના વળતરની માંગણી કરી છે જો કે હવે આ માંગણી ચીનને જ ભારી […]

મુંબઈ-પૂણે ફરવાનો પ્લાન હોય તો આ ટ્રેનની કરજો ટિકિટ બુક, હશે આ ખાસ સુવિધા

જ્યારે પણ લોકો ફરવાનો પ્લાન કરે ત્યારે સૌથી પહેલા જરૂરી વસ્તુ ધ્યાન રાખતા હોય છે તે હોય છે બસ, ટ્રેન અથવા પ્લેનની મુસાફરીનો સમય. ક્યારેક સમય બગડવાના કારણે તો ક્યારે યોગ્ય સીટ ન મળવાને કારણે ટ્રેનમાં લોકો મુસાફરી દરમિયા હેરાન પરેશાન થતા હોય છે પરંતુ જે લોકો મુંબઈથી પૂણે અથવા પૂણેથી મુંબઈ આવી રહ્યા હોય […]

ભારતીય રેલવેએ IRCTC વેબસાઇટ/એપ દ્વારા ટિકિટની ઓનલાઈન બુકિંગની મર્યાદા વધારી

ટિકિટની ઓનલાઈન બુકિંગની મર્યાદા વધારી ભારતીય રેલવેએ વધારી બુકિંગની મર્યાદા IRCTC વેબસાઈટ અને એપ પર કરાવી શકાશે ટિકિટ બુક   દિલ્હી:મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવેએ આધાર લિંક ન હોય તેવા યુઝર આઈડી દ્વારા મહિનામાં મહત્તમ 6 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 12 ટિકિટ કરવાનો અને એક મહિનામાં મહત્તમ 12 ટિકિટ બુક કરવાની મર્યાદા વપરાશકર્તા ID […]

ભારતીય રેલ્વેનો નવો ઓદેશ-હવેથી ટ્રેનના ગાર્ડ  ‘ટ્રેન મેનેજર’ તરીકે ઓળખાશે

ભારતીય રેલ્વે એ જારી કર્યો નવો આદેશ ટ્રેનના ગાર્ડ હવે ટ્રેન મેનેજરથી ઓળખાશે   દિલ્હીઃ- ભારતમાં રેલ્વે વિભાગ દ્વારા પ્રાવાસીઓને યાત્રાને સરળ અને સહજ બનાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓની સાથે સાથે રેલ્વે વિભાગ રેલ્વે સાથે જોડાયેલા કર્મીઓ માટે પણ માન સમ્માન અને પ્રતિષ્ઠા જાળવે છે, આનું તાજૂ ઉદાહરણ હાલમાં જ જોવા […]

ભારતીય રેલવેઃ દેશમાં દર વર્ષે ટ્રેનની અડફેટે અંદાજે 100 જેટલા ગેંગમેનનું મૃત્યુ થાય છે

દિલ્હીઃ દેશની લાઈફ લાઈન મનાતી રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરે છે. જો કે, રેલવેમાં સુરક્ષિત મુસાફરી માટે ટ્રેકનું સમાર કામ કરતા ગેંગમેનની મહત્વની જવાબદારી છે. પરંતુ દુર્ભાગ્યવશ આધુનિક ટેકનોલોજીના જમાનમાં પણ તેમની પાસે આધુનિક ગેજેટ નહીં હોવાથી અવાર-નવાર અકસ્માતનો ભોગ બને છે. એક અંદાજ અનુસાર દર વર્ષે લગભગ 100 જેટલા ગેંગમેન ટ્રેનની અડફેટેમાં […]

પંજાબ અને હિમાચલ પ્રદેશના લોકો માટે મોટા સમાચાર,આ ટ્રેન 1 ડિસેમ્બરથી ટ્રેક પર દોડશે

પંજાબ-હિમાચલ પ્રદેશના લોકો માટે મોટા સમાચાર રેલ્વેએ મેલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો ટ્રેન 1 ડિસેમ્બરથી પાટા પર દોડશે શિમલા:ગયા વર્ષે ભારતમાં આવેલા કોરોના વાયરસ મહામારીને કારણે ભારતીય રેલ્વેની પેસેન્જર સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.જે બાદ દેશના અલગ-અલગ ભાગોમાં કરોડો પ્રવાસીઓ ફસાયા હતા.પરપ્રાંતીયોને તેમના ગામોમાં પાછા જવા માટે રેલ્વેએ તેમને ‘સ્પેશિયલ ટ્રેન’નો દરજ્જો આપીને […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]

ભારતીય રેલવેને ભંગારના વેચાણથી કોરોના મહામારી વચ્ચે રૂ. 4575ની આવક

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે ભારતીય રેલવેને પણ વ્યાપક અસર થઈ છે. અનેક મહિનાઓ સુધી રેલ વ્યવહાર બંધ રહ્યાં બાદ કેટલાક નિયંત્રણો સાથે ધીમે-ધીમે રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેથી પેસેન્જરની આવકમાં મોટો ઘટાડો થયો છે. જો કે, વર્ષ 2020-21માં રેલવેને ભંગારના વેચાણથી રૂ. 4575 કરોડની આવક થઈ છે. આ આવક અત્યાર સુધીમાં સૌથી વધારે હોવાનું […]

કોરોનાકાળમાં પણ ભારતીય રેલવેએ તોડ્યો રેકોર્ડ, જૂન મહિનામાં કરી ધરખમ કમાણી

નવી દિલ્લી: કોરોના મહામારીમાં જેટલી મહત્વની ભૂમિકા ભારતીય ડોક્ટરોએ નિભાવી છે એટલી જ ફરજ અને જવાબદારી ભારતીય રેલવેએ પણ નિભાવી છે. ભારતીય રેલવેએ કોરોનાકાળમાં પણ ધરખમ કમાણી કરી છે અને રેકોર્ડ તોડી નાખ્યા છે. જો વાત કરવામાં આવે ભારતીય રેલની કમાણીની તો કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન 2021માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code