વિદેશમાં ભારતીય શ્રમિકોની સ્થિતિ ચિંતાજનક: 5 વર્ષમાં 37,000 થી વધુના મોત
નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: વિદેશી ધરતી પર પરસેવો પાડીને દેશમાં હૂંડિયામણ મોકલતા ભારતીય કામદારોની સુરક્ષાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં દરરોજ સરેરાશ 20 થી વધુ ભારતીય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કુલ મોતના 86 ટકાથી વધુ કિસ્સાઓ માત્ર ખાડી […]


